SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ ભાગ માનવામાં તેમની ભૂલ સમજાઈ સને ૧૯૦૩ માં Modern views on matter નામનું પુસ્તક પ્રસિદ્ધ થયેલ છે, તેના પાના ૧૨-૧૩ની હકીકતથી વિજ્ઞાન સૃષ્ટિમાં ભારે ખળભળાટ થયેલ છે. તે કહે છે કે–અત્યાર સુધી Atoms અવિભાજ્ય માનવામાં ભૂલ થયેલ છે. જે હાઈડ્રોજન વગેરેના અણુઓ, મૂળ તેમજ અવિભાજ્ય મનાતા હતા, તે દરેક અસંખ્ય સૂક્ષ્મ અણુઓની સમણિરૂપ, સ્થૂલ અણુરૂપે સાબિત થાય છે. આ સ્થૂલ અણુરૂપ Atoms પણ પ્રત્યક્ષ દષ્ટિગોચર થતા નથી, તે સૂકમ અણુરૂપ ઔદારિક પુગલ વગણાઓ કેવી રીતે દષ્ટિગોચર થાય ? આ—અણુથી બનેલા સ્થૂલ અણુઓ પણ આપણી દષ્ટિથી કે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી કેટલી સક્ષમતાવાળા દેખાય છે. તે માટે આજના વૈજ્ઞાનિકે કહે છે કે–એક ઈચ સેનાના વરખમાં ૨૮૨૦૦૦ થર સમાય છે. ચાર માપ માપવાળી કાળિયાની જાળને તાર ૪૦૦ માઈલ લંબાય છે. અર્ધ આંગળી પ્રમાણ ઘન જગ્યામાં ૨૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ અણુ દેખાય છે. ન પડી શકાય અને અદશ્ય બની રહેલા કણે (આણુ) ની પણ તસ્વીર લેવાનું યંત્ર અમેરિકાની પેન્સિલેનિયા યુનિવ‘ર્સિટીના પદાર્થ વિજ્ઞાનના પ્રાધ્યાપક ઠે. મુલરે પોતાના ૧૯ વર્ષના સંશોધન પછી બતાવ્યું છે. તે યંત્ર ફીલ્ડ આયેન માઈક્રોપ છે. તસ્વીર લેવા માટે એક ટાંકણીની સૂક્ષ્મ -અણી કરતાં પણ હજારગુણું સૂફમ ટંગસ્ટન તારની અણી ઉપર રહેલાં અણુઓને માઈક્રેપમાં નાંખવામાં આવેલાં. તેની
SR No.011518
Book TitleJain Darshan ma Anu Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy