SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ શક્તિ હૈં, તેના કરતાં પણ ચેતનના એકેએક અણુમાં અનંતાન તગણી શક્તિ છે. ચેતનના અણુ એટલા બધા શક્તિધારક છે કે જડના ગમે તેવા અણુને પણ ક્ષણમાત્રમાં શક્તિહીન અનાવી શકે છે. માટે ચેતનની અણુશક્તિને ભૂલી જઈ કેવળ જડની અણુશક્તિના આધારે જ સુખ પ્રાપ્તિના ઇચ્છુક અનવું તે કલ્પવૃક્ષને છેડી ધતુરાને આશ્રય લેવા જેવુ છે. ચેતનશક્તિ પેાતાના સકલ્પ મળથી પણ જડપદાિ પેાતાની ઈચ્છા પ્રમાણે ઉપયેગ કરી શકે છે. આ શક્તિને સાચી દિશામાં પ્રયેગ થાય તે જડપદાર્થ ની સહાય વિના બધાં કાર્યાં પાર પાડી શકાય, પરંતુ જડપદા ના અણુસમૂહે આચ્છાદિત ખની રહેલ ચેતનના અણુ પેાતાની શક્તિ પ્રગટ કરવામાં પરાધીન હાઇ જીવના પ્રયત્ન, પ્રથમ તેા ચેતનના અશ્રુને આચ્છાદિત મનાવી રહેલ જડના અણુ એને હટાવવાને જ હાવા જોઈ એ. અને તે માટે ચેતનના અણુવિજ્ઞાનની સાથે જડ અણુવિજ્ઞાનની પણ વિસ્તૃત સમજ પ્રાપ્ત કરવી જોઇએ. જડઅણુએ વિવિધ શક્તિધારક હોઈ શકે છે. તેમાં અમુક જડઅણુએ એવા પણુ શક્તિધારક છે કે આત્મઅણુએમાં પ્રવેશી. આત્માની અનંત શક્તિના આચ્છાદક બની હે છે. આવા જઅણુએ કેવા સ્વરૂપે વિશ્વમાં વતી રહ્યા છે? તે સ્વરૂપ તેઓનું કેવી રીતે અને કેણુ ખનાવે છે? તે સૂક્ષ્મ છે કે સ્થૂલ છે? આત્માના અણુએ સાથે ક્યા કારણે અને આત્માના કેવા પ્રયત્ને સંબંધિત બને છે? સમધિત
SR No.011518
Book TitleJain Darshan ma Anu Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy