SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવંતની વાસ્તવિક વિભૂતિનું વર્ણન કરતાં ભકતામરમાં કહ્યું છે કે – હે જિનેન્દ્ર! આ રીતે (પૂર્વે વર્ણવ્યા મુજબ) જેવી આપની વિભૂતિ સમવસરણમાં દેશના આપતી વખતે હોય છે, તેવી બીજાઓની ક્યાંથી હોઈ શકે ! જેવી અંધકારનાશક પ્રભા સૂર્યની હોય છે, તેવી વિકાશી એવા પણ ગ્રહગની ક્યાંથી હોય !” - આ ગ્રંથમાં જે ચોત્રીશ અતિશય અને આઠ મહાપ્રાતિહાર્યો વિસ્તારથી વણ વ્યા છે, તે બધા જ આ ચાર મૂલાતિશામાં સમાઈ જાય છે. તે આ રીતે કર્મક્ષયજ અતિશયે નં. ૧ અને ૪/૧૧ અપાયાપગમ અતિશયમાં, કર્મક્ષયજ અતિશય ન. ૨ વચનાતિશયમા તથા દેવકૃત ઓગણસ અતિશયે અને આઠ મહાપ્રાતિહાર્યો પૂજાતિશયમા સમાઈ જાય છે. શાસ્ત્રોમાં જ્યાં અરિહતને ચાર ગુણ કહ્યા હોય ત્યાં ચાર મૂલાતિશ અને બાર ગુણ કહ્યા હોય ત્યાં ૮ મહાપ્રાતિહાર્યો અને ૪ મૂલાતિશ જાણવા. ૧ ના ૩૩ રૂન્યથા– ૨ અનેકાતજય પતાકા, મ ગલાચરણ સ્વો વિવરણ 3 बारम गुण अरिहता, सिद्धा अट्ठ व सूरि छत्तीस । उवझाया पणवीस, साहू सगवीस अट्ठसय ॥
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy