SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૭ આકાશમાં પાદ્યપીઠથી સહિત સિહાસન હેાય છે. તે નિર્માલ આકાશ સ્ફટિકમય હોવાથી અત્યત ઉજ્જવલ હોય છે. ભગવાન ચાલતા હેાય છે. ત્યારે આ સિંહાસન (પાદ્યપીઠથી સહિત ) ઉપર આકાશમા ચાલે છે, ભગવંત બેસે ત્યારે તે ઉચિત સ્થાને નીચે ગોઠવાઈ જાય છે અને સમવસરણમાં અશેકવૃક્ષના મૂળમાં ચાર દ્વિશામાં ચાર સિંહાસન હોય છે. આ સિંહાસનના ધબંધ ( પાછળના પીઠ ટેકવાના ભાગ ) અત્યંત તેજસ્વી એવા રક્તવર્ણ ના હોય છે. આ સિહાસન સ્પષ્ટ દેખાતી એવી વિકટ દાઢાએથી કરાલ અને જાણે સજીવ હેાય તેવા સિહની આકૃતિ પર પ્રતિષ્ઠિત હોય છે, એ સિંહાસન અનેક ઉત્તમ રત્નાથી ખચિત હોય છે. તે રત્નામાંથી અનેક ૨ ગેાનાં કિરણેા નીકળતાં હોય છે. આવું સુદર સિંહાસન દેવતાઓ રચે છે.” લાકપ્રકાશમાં કહ્યું છે કે — - અશેકવૃક્ષના મૂળભાગમાં ચાર દિશામાં ચાર સિહાસન હાય છે. તે સિહાસને સુવર્ણમય અને પ્રકાશમાન રત્નાની ૫તિએથી ખચિત હાય છે, તે રત્નપતિઓને જોતાં એવું લાગે છે કે જાણે સિહાસનેાએ પેાતે જ પેાતાના ઉપર વિરાજમાન પુરુષસિંહ ભગભગવાન તીર્થં કરને સાક્ષાત્ જોવા માટે લાખેા ઉજ્જવળ વિકસિત નિનિમેષ નેત્રા ધારણ કર્યાં ન હેાય ! દરેક સિંહાસનની આગળ જેનાં રત્નમાથી અત્યંત પ્રકાશમાન જ્યેાતિસમૂહો નીકળી રહ્યા છે, १ आगासफालिमामय सपायपीठ सीहासण | - શ્રી સમવાયાગ સૂત્ર ૩૪, અતિશય ૯ -આકાશ સ્ફટિકમય સિંહાસન પાદપીઠથી સહિત હોય છે આકાશ સ્ફટિક અત્ય ત સ્વચ્છ હૈાય છે. ૨ આ પ્રવ સારેા, ગા. ૪૪૦ વૃત્તિના ભાગ છે. ૩ સ. ૩૦, પૃ. ૨૬૫
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy