SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ [૭] પ્રસ્તુત ગ્રંથનિર્માણ કેટલાક વખતથી નવ-તત્વ પર વિશિષ્ટ વૃત્તિ રચવાની અમારી ભાવના હતી, તે જીવ-વિચાર-પ્રકાશિકા નિર્માણ વખતે પ્રબળ બની. એવામાં અન્ય મિત્રો-વિદ્વાને તરફથી પણ આવાં જ સૂચન થયાં અને સ્વ. મુરબ્બી શ્રી ફત્તેહચંદભાઈ તથા શ્રી મનસુખલાલ તારાચંદ મહેતાએ તે પ્રસ્તુત ગ્રંથની પ્રસ્તાવનામાં આ વસ્તુ અક્ષરાંતિ પણ કરી, એટલે અમે નવ-તત્વ-પ્રકરણ ઉપર દીપિકા નામની વૃત્તિ રચવાને સંકલ્પ કર્યો અને તેની શરૂઆત કરી. આ વૃત્તિમાં (૧) ઉપક્રમ, (૨) મૂળપાઠ, (૩) સંસ્કૃત છાયા, (૪) શબ્દાર્થ, (૫) અર્થ–સંકલના અને (૬) વિવેચન એ છ અંગેનું ધેરણ સ્વીકાર્યું, જેથી તેના અભ્યાસીઓને અભ્યાસમાં ઘણું સરલતા રહે. પછી નામને પ્રશ્ન આવ્યું. પુસ્તક કે ગ્રન્થનું નામ તે ચેડા અક્ષરનું જ હોય છે, પણ તેને નિર્ણય કરવામાં ઠીક ઠીક મને મંથન કરવું પડે છે. કેટલાક લેખકને માટે આ બાબત સરળ હશે, પણ અમારે અનુભવ આ પ્રકારને છે. એક પછી એક અનેક નામે અમારા રમૃતિપટ પર ઉપસ્યા કરે છે અને તેને પૂર્વાપર વિચાર કર્યા પછી, છેવટે નામને નિર્ણય થાય છે.
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy