SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ [૫] તત્વસંવેદન તત્ત્વવેદન અને શ્રીમાન્ હરિભદ્રસૂરિજીએ સુંદર, સ્પષ્ટતા કરી છે. તેઓ કહે છે : विषकण्टकरत्नादौ, बालादिप्रतिभासवत् । विषयप्रतिभासं स्यात्, तद्धेयत्वाद्यवेदकम् ॥ ઝેર, કટા અને રત્નાદિકને વિષે બાલકાદિના જાણપણુની પેઠે હૈયત્વ આદિને નિશ્ચય નહિ કરાવનારું જ્ઞાન વિષયપ્રતિભાસ છે.” બાળકે એમ જાણે છે કે આ ઝેર કહેવાય, આ કાંટો. કહેવાય અને આ રન કહેવાય, પણ ઝેર શા માટે ત્યાજ્ય છે? કાંટો શા માટે પરિહાર્ય છે? અથવા રત્ન શા માટે ગ્રહણ કરવા એગ્ય છે? એ વિવેક તેને હોતું નથી. તાત્પર્ય કે હેય અને ઉપાદેયના વિવેકથી રહિત માત્ર વિષયના પ્રતિભાસ રૂપ જે જ્ઞાન હોય, તે વિષય તિભાસ જાણવું. पातादिपरतन्त्रस्य, तदोषादावसंशयम् । : अनाद्याप्तियुक्तं चात्मपरिणतिमन् मतम् ॥ • ' વિષય અને કષાય વગેરે દોષથી પરતંત્ર થયેલા. પ્રાણીને તેના દોષ વગેરેનું જે સંશયરહિત જ્ઞાન થાય અને જે દુર્ગતિગમનરૂપ અનર્થ અને પરંપરાથી મળતા એલરૂપી.
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy