SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ નવમુ સવરતત્ત્વ [ ગાથા પચીશમીથી તેત્રીશમી સુધી ] (૧) ઉપમઃ જેમ જીવનુ વિરોધી તત્ત્વ અજીવ છે અને પુણ્યનું વિરાધી તત્ત્વ પાપ છે, તેમ આશ્રવન વિધી તત્ત્વ સવર છે. તત્ત્વાર્થ સૂત્રમાં તા શ્રવનિરોધઃ સંવર: - આશ્રવના નિરાધ, તે જ સંવર ’ એવી સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી છે. આશ્રવની ગણુના હૈયતત્ત્વમાં થઈ છે, કારણુ કે કર્મના સમૂહ-કનું કટક આત્મા ભણી આવે એ ઇષ્ટ નથી. ધાડપાડુઓનુ કોઈ ટોળું ગામભણી આવતુ હોય તેા અને ઇષ્ટ કાણુ લેખે ? એ ગામમાં આવે તે નિશ્ચિત લૂટફાટ કરવાનું અને લોકોને ત્રાસ પમાડવાનું. કમઁકટકની સ્થિતિ પણ આવી જ છે. તેના આત્મા સાથે સંબધ થયા કે તે જ્ઞાનાદિ અનેક ગુણાના રાધ કરવાનું અને દુઃખ, કષ્ટ કે સુશીખતાની જાળ પાથરવાનુ. પરંતુ સંવરની ક્રિયા આ
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy