SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૮૮ નવ તત્ત્વ દીપિકા અળખામણા લાગે, ‘ જ્યાં જાય કા, ત્યાં સમુદ્ર સૂ • વગેરે ઉક્તિઓ દુભ ગનામકને સૂચવનારી છે. (૯) અનાધૈયનાસકમ જેના ઉદયથી જીવતું ગમે - તેવું યુક્તિયુક્ત વચન લેકમાન્ય થાય નહિ, - (૧૦) અપયશઃકીતિનામ—જેના ઉયથી જીવને • ગમે તેટલું કામ કરવા છતાં અપયશ અને અપકીતિ જ મળે. સદેશક : આ દશક સ્થાવરદશકથી બિલકુલ ઉલટુ છે. તેની શ્વેશ પ્રકૃતિ આ પ્રમાણે જાણવી : (૧) ત્રસનાસક–જેના ઉદ્દયથી જીવને ત્રપણુ પ્રાપ્ત થાય. (૨) બાદરનામમ–જેના ઉદ્ભયથી જીવને માદરપશુ પ્રાપ્ત થાય. (૩)પર્યાપ્તનાસકમ -જેના ઉડ્ડયથી જીવ સ્વયેગ્ય પર્યાપ્ત અવશ્ય પૂરી કરે. (૪) પ્રત્યેકનામક –જેના ઉદ્ભથી જીવ સ્વતંત્ર શરીર પામે. (૫) સ્થિરનાયક અર્થાત્ દઢ અવયવાની પ્રાપ્તિ થાય. જેના ઉયથી જીવને સ્થિર (૬) શુભનામમ–જેના ઉડ્ડયથી જીવનું નાભિ એટલે કે તેના સ્પર્શથી * ઉપરનું શરીર પ્રશસ્ત હાય, ખીજાને આનંદ આવે.
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy