SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ નવ-તત્ત્વ-દીપિકા અર્થાત્ જીવ–અજીવને જુદા માનીએ, પણ કમની સત્તાના સ્વીકાર ન કરીએ, તે પુણ્ય-પાપ આદિ ધાં તત્ત્વ એકડા વિનાનાં મીંડાં જેવાં બની જાય અને મેાક્ષ પણ માત્ર લ્પનાનો જ વિષય અની રહે. શુભ કમ તે પુણ્ય, અશુભ ક તે પાપ, જેનાથી શુભ કે અશુભ કર્મનું આગમન થાય તે આશ્રવ, જેના વડે કર્માંનું આગમન અટકે તે સંવર, કનુ અમુક અ ંશે ખરવું તે નિરા, જીવ સાથે કમના ક્ષીરનીર જેવા પરસ્પર સંઅંધ થવા તે અંધ અને જીવના સર્વક માંથી સર્વથા છૂટકારો હવે આમાંથી કમ કાઢી લઈએ તેા તાત્પર્ય કે જૈન તત્ત્વજ્ઞાન કમવાદથી તે એની સહુથી મેાટી વિશેષતા છે. થવા તે મેાક્ષ. બાકી શું રહે ? આતપ્રોત છે અને ( અહીં પ્રશ્ન થવા સંભવ છે કે અન્ય દેશના કને માને છે ખરાં ?- તેના ઉત્તર હકારમાં સાંપડે છે. ઔદ્ધ દનના સંસ્કાર, વાસના કે અવિજ્ઞપ્તિ, સાંખ્ય દર્શનની પ્રકૃતિ, વેદ્યાંત દનની માયા કે અવિદ્યા, ન્યાય અને વૈશેષિક દનનું અદૃષ્ટ અને મીમાંસક દનનું અપૂર્વ એ બધાંયે નાં જ ભિન્ન ભિન્ન નામે છે. અન્ય શબ્દોમાં કહીએ તેા ભારતનાં તમામ આસ્તિક દર્શનાએકના સિદ્ધાંતના એક યા બીજા સ્વરૂપે સ્વીકાર કરેલા છે અને પ્રાણીઓને તેનાં ફળ વહેલા કે મેાડા અવશ્ય ભાગવવા પડે છે, એ માખતમાં પેાતાની શ્રદ્ધા વ્યક્ત કરેલી છે. આ જગત પર દૃષ્ટિપાત કરીએ તે સત્ર વિચિત્રતા
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy