SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ અજીતત્ત્વ ૧૩ સ્નિગ્ધ, અથવા શીત અને રુક્ષ, અથવા ઉષ્ણુ અને સ્નિગ્ધ અથવા ઉષ્ણ અને રુક્ષ, એ ચાર પ્રકારોમાંથી ઈ પ એક પ્રકારે એ સ્પર્શી હોય છે. સૂક્ષ્મપરિણામી કામાં શીત, ઉષ્ણુ, સ્નિગ્ધ અને રુક્ષ એ ચાર સ્પર્શી હોય છે અને આદરપરિણામી ધામાં આઠે ય સ્પર્શી હોય છે. ય પરમાણુઓની ધિરૂપ પરિણતિમાં પરમાણુઓની સ્નિગ્ધતા અને રુક્ષતા એ મુખ્ય કારણુ છે. પરંતુ તેના સાગ અમુક ધારણે જ થાય છે, જે ગ્રન્થાંતરથી જાણવા. (૧) ઉપક્રમ : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય અને પુદ્દગલાસ્તિકાયનાં લક્ષણા કહેવાઈ ગયાં. હવે ક્રમપ્રાપ્ત કાલનું લક્ષણ કહેવુ જોઈએ, પરંતુ તે અતિ પ્રસિદ્ધ હોવાથી કહેતુ નથી. હવે પ્રકરણકાર મહર્ષિ` કાલનુ સ્વરૂપ જણાવવા માટે ખારમી અને તેરમી ગાથા આ પ્રમાણે કહે છે (૨) મૂળ ગાથા : एगा कोडि सतमट्टि, लक्खा सतहत्तरी सहस्सा य । दो य सया सोलहिया, आवलिया इगमुहुत्तम्मि ॥१२॥ समयाssवली मुहूता, दीहा पक्खा य मास वरिसा य । મુરૂ પા મળિયો મહિયો સાગર, ઉશધ્વિનિ સપ્પિી દાહો॥ +
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy