SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ તન્ન પક સમયે એક ઉપગ હોય છે, પણ બે ઉપગે કહેતા નથી. - છઠ્ઠસ્થ આત્માઓને પહેલે દર્શને પગ હોય છે અને પછી જ્ઞાનપગ હોય છે. વધારે સ્પષ્ટ કહીએ તે કોઈ પણ છદ્મસ્થ આત્માને શેય પદાર્થનો સંબંધ થાય ત્યારે પ્રથમ અતર્મુહૂતે “આ કંઈક છે” એ અવ્યક્ત બોધ થાય છે, તેને દર્શન કહેવામાં આવે છે. ત્યાર પછી જ્ઞાનમાત્રા વૃદ્ધિ પામતાં પામતાં અંતર્મુહૂર્ત કળે અચૂક નિશ્ચિત અથવા વિશિષ્ટ બંધ થાય છે, તેને જ્ઞાન કહેવામાં આવે છે. પરંતુ કેવલી ભગવતેની સ્થિતિ જુદા પ્રકારની હોય છે. તેમને પહેલે જ્ઞાનપગ હોય છે અને પછી દર્શનો પગ હોય છે. દશનપગ ચાર પ્રકારનો છેઃ (૧) અચક્ષુદર્શનપગ, (૨) ચક્ષુદ્દેશને પગ, (૩) અવધિદર્શનેપાગ અને (૪) કેવલદર્શનપગ. તેમાં ચક્ષુ સિવાયની બીજી -ચાર ઈન્દ્રિયે તથા મનના નિમિત્તથી થતા અનાકાર ઉપગને અચસુદર્શને પગ કહેવાય છે, ચક્ષુનિમિત્તથી થતા અનાકાર ઉપગને ચક્ષુદંશનેપચેગ કહેવાય છે, અવધિનિમિત્તથી થતા અનાકાર ઉપગને અવધિ-દર્શનોપયોગ કહેવાય છે અને કેવલજ્ઞાન થયા પછી જે સામાન્ય ઉપગ થાય છે, તેને કેવલદર્શને પગ કહેવાય છે. જ્ઞાનપગ આઠ પ્રકારનો છે : (૧) મતિજ્ઞાનેગ. (૨) મતિ-અજ્ઞાનોપગ, (૩) કૃતજ્ઞાનેપગ, (૪) શ્રુત
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy