SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ બીજુ સિદ્ધ सिवमयलमरुयमणंतमक्खयमवाबाह अपुणरावित्ति, सिद्धिगइ मामधेय ॥ અર્થ-સિવ” જ્યાં શીત, ઉષ્ણ, સુધા, પિપાસા આદિ તથા દંશ, મચ્છર, સર્પ વગેરે કઈ પણ પ્રકારના ઉપદ્રવ નથી, તથા “અયેલ - જ્યાં કદી પણ હલન-ચલન નથી અર્થાત્ જે અચલ છે, તથા “અરુય” જ્યાં કઈ પ્રકારના રોગની ઉત્પત્તિ નથી, “અણુત” જે અંતરહિત છે. “અફખય? જે ક્ષયરહિત છે. તથા “ અવાબાહ” જ્યાં શારીરિક (રાગાદિ, માનસિક (શેકાદિ) બાધા પીડા નથી. “અપુણરાવિત્તિ' જ્યાં પહોંચ્યા પછી પ્રાણીને સંસારમાં આવી ફરી ભ્રમણ (જન્મ, મરણ) કરવું પડતું નથી, એવું નિરામય, પરમાનંદ પરમસુખનું ધામ, જે લોકના અગ્રભાગે છે, તેને “સિદ્ધગતિ” અથવા “મેક્ષ' કહે છે, અને ત્યાં જે પરમાત્મા રહે છે, તેને સિદ્ધ ભગવાન કહે છે. પ્રશ્ન ગાથા :– कहिं पडिहया सिद्धा कहिं सिद्धा पइठिया ? । હાર્દિ શેરિં ચત્તા, રથ તુ વિકાદ ૨ / ઉવવાઈ સૂત્ર ૧૦૭ અર્થ—અહો ભગવદ્ ! સિદ્ધ ભગવાન કયાં જઈ શેલ્યા છે? કયાં જઈ સિદ્ધ ભગવાન સ્થિર થયા છે? સિદ્ધ ભગવાને શરીર કયાં છોડ્યું છે ? અને સિદ્ધ ભગવાન કયાં જઈ સિદ્ધ થયા છે? ઉત્તર-ગાથા – अलोभे पडिहया सिद्धा, लोयग्गेय पइठिया। ૬ વર્ષ સત્તળ, તરથ iાં રિક્ષા રા ઉવવાઈ સૂત્ર ૧૦૮
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy