SearchBrowseAboutContactDonate
Page Preview
Page 735
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તત્ત્વ પ્રકાર પ. ફૂડ લેહ કરણે-ખાટા લેખ લખે તે અતિચાર લાગે, કેટલાક લાલચુ લાકા ભેળા લેાકેાને લૂટવા અથવા અદાવતથી બીજાને ફસાવવા દગાબાજી કરે છે. જેમકે, સેાના આંક ઉપર મી ́ડુ ચડાવી હજાર બનાવી દે છે. બીજાના જેવા અક્ષરે લખી ખાટી હૂં‘ડી ચિઠ્ઠી પત્ર લખે છે, ખાટા દસ્તાવેજ બનાવે છે, ગરજવાન મનુષ્યને રૂ. ૧૦૦) ધીરી રૂ. ૨૦૦) નું ખાતું પડાવી લે છે અને તેને સાવી વ્યાજ સહિત રૂ. ૨૦૦) વસૂલ કરે છે. લાંચ આપીને ખેાટા સાક્ષી ઊભા કરે છે, અને રાજમાં ખાટી અરજી અને ખાટા સાક્ષીએ આપી ફરિયાદ કરે છે. ૧૦ દેદારને જ્યારે આ હકીકત જાણવામાં આવે છે ત્યારે તે ખિચારા ગરીબને ફાળ પડે છે. તે ઘણા જ કકળાટ કરે છે. પણ સત્તાવાન લેણિયાત આગળ તેનું કશું ચાલતું નથી. બિચારા પેાતાની આબરૂ જાળવવા દાગીના, કપડાં, મકાન વેચી અથવા ગીરે મૂકી તેના પંજામાંથી મહામહેનતે છૂટે છે. અને કેટલાક તા આવી આપત્તિમાં ફસાઈ પ્રાણમુક્ત પણ થઈ જાય છે, કદાચિત્ આવી કપટજાળ પ્રગટ થઈ જાય તે તે દગલબાજના ઘરની અને આબરૂની પાયમાલી થાય છે, જનસમાજમાં હડધૂત થાય છે અને તેને જેલમાં પણ જવું પડે છે. ૫. ચતુરાઈથી ખેલે અને તે પણ અભિમાનરહિત બોલે. પોતાની પ્રશંસા પોતે ન કરે; તેમ કરવાથી લઘુતા થાય છે, પરંતુ અન્યના ગુણાને પ્રસિદ્ધિમાં લાવવાથી ગૌરવ વધે છે. ૬. અભિમાન રહિત ખોલે અને તે વચનેા બોલવાથી, અન્યના દુર્ગુણ પ્રકાશવાથી ૭. મભેક ન બોલે અને તે પણ એવાં વચન સમાન્ય થઈ રાકે છે. પણ મર્મભેદક ન ખોલે. માર્મિક ઘણાં અનિષ્ટ નીપજે છે. શાસ્ત્રની સાક્ષીયુક્ત બોલે. કારણ, ૮. શાસ્ત્રની સાક્ષીયુક્ત ખોલે. અને તે પણ સ` પ્રાણીઓને સાતાકારી બોલે. શાસ્ત્રમાં જ્ઞેય (જાણવા યોગ્ય), હેય (છાંડવા યોગ્ય), ઉપાદેય (આદરવા ચોગ્ય) એમ ત્રણ પ્રકારનાં કથન છે. તેથી કેટલાંક શાસ્ત્રનાં કથન પણ અધિકારી c અજ્ઞજાને દુ:ખપ્રદ થઈ પડે છે, જેમકે આ પાઠના અર્થ અવસર બ્વેને જ भूता दियाणं तमं तमेणं કરી શકાય.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy