SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ શું સમ્યક્ત્વ (१०) एको रागिषु राजते, प्रियतमा देहार्धधारी हरो । नीरागेषु जिनो विमुक्त ललना, सङगो न यस्मात्परः || અરાગીઓમાં તે એક શાંકર જ શાલે છે કે જેમણે પેાતાના અર્ધાંગમાં પત્નીને રાખ્યાં છે, અને નિરાગીએમાં જેમણે લલનાને ત્યાગ કર્યા છે એવા જિન (વીતરાગ) શ્રેષ્ઠ છે. (૧) નામિસ્તુ નનયપુત્ર, મ‹ાં મારુતિ । ऋषभं क्षत्रिय ज्येष्ठं, सर्व क्षत्रिस्य पूर्वजं ॥ ૬૩૩ [બ્રહ્મપુરાણ] અ—નાભિ રાજા અને મરુદેવીના આત્મજ મહુા કાંતિવાન શ્રી ઋષભદેવજી સ ક્ષત્રિયામાં જ્યેષ્ઠ અને સ ક્ષત્રિયામાં પૂજ છે. (૨૨) પ્રથમ ૠવમો તેવો, જૈનધર્મ પ્રવર્તઃ || ૬ || एकादशः सहस्राणि, शिष्याणां धरितो मुनिः । જૈનધર્મસ્ય વિસ્તાર, જો તે નાતિતછે ! ર્ ॥ [શ્રીમાલપુરાણ] અ—પ્રથમ શ્રી ઋષભદેવજીએ ૧૧૦૦૦ શિષ્યા સહિત જૈનધર્મના જગતમાં પ્રચાર કર્યાં. (१३) हस्ते पात्रं दधानाच, तुण्डे वस्त्रस्यधारकाः । मलिनान्येव वासांसि धारयन्त्यल्प भाषिणं ।। २५ ।। [શિવપુરાણ ×] કરનાર, મલિન , અહાથમાં પાત્ર અને મુખે વસ્ત્ર ધારણ વસ્ત્રો પહેરનાર અને થાડુ ખાલનાર જૈનમુનિ હેાય છે. ઉપરોક્ત પુરાણેાનાં પ્રમાણેાથી પણ સિધ્ધ થાય છે કે જૈન ધર્માંના ( આ યુગના ) આદિ પ્રવક શ્રી ઋષભદેવ ભગવાન હતા. કેટલાક કહે છે કે જૈનધર્મ ગૌતમઋષિએ પ્રવર્તાવ્યા છે. તેમનુ આ કથન પ્રમાણસિદ્ધ × શિવપુરાણ ૫૦૦૦ વર્ષ પહેલાં થઇ ગયેલા વેદવ્યાસજીએ રચ્યાનુ તેમનાં શાસ્ત્રોમાં કથન છે, એટલે ૫૦૦૦ વર્ષ પહેલાં જૈન સાધુઓ માઢે મુહપત્તી ધારણ કરતા હતા અર્થાત્ બાંધતા હતા.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy