SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તત્ત્વ પ્રકાશ બન્યા કરે છે. જુએ, આવે છે, છતાં માર ખરી જાય છે. અને છે. ગમે તેટલા નથી. મ'દાદરી ૫૨૨ નથી. જેમ બનનાર હાય તેમ જ અધાં જ કામા વસંત ઋતુમાં આંખાના ઝાડને પાર વગરના મેાર પ્રમાણે ફળે થતાં નથી. ખરવાના હોય તે માર જેટલી કેરી લાગવાની હતી તેટલી જ ડેરી લાગે યત્ન કરે પણ બનનાર વાત કોઈ રીતે મિથ્યા થતી સતીએ અને વિભીષણે સીતાજીને સોંપી દેવા માટે સમજાવ્યે પણ એનુ માત આવવાનું હતુ ં તેથી માર્યાં ગયા. દ્વારકા બની જશે એવુ' શ્રી કૃષ્ણે જાણતા હતા, પ્રયત્ન પણ ઘણા કર્યાં. છતાં કૃષ્ણના દેખતાં જ દ્વારકા બળવાની હતી તેથી મળી ગઈ; પરશુરામે પેાતાના પરશુ (કુહાડી)થી લાખા ક્ષત્રિયેાને માર્યાં, પણ એમનુ' મેાત આવ્યું ત્યારે સુમ ચક્રવતી ના હાથથી તેનું માત થયું. વળી એક ખાસ દૃષ્ટાંત આપું છું, તેથી મારા મત તમેાને પૂર્ણ સાચા લાગશે. એક વખત એક ઝાડ પર હાલે ને હાલી બેઠાં હતાં. એમને મારવા માટે શિકારીએ તેના ઉપર પેાતાના શકરા (બાજ પક્ષી)ને છોડી મેલ્યા, અને નીચેથી પેાતે બાણ તાકવા લાગ્યા. દેવયેાગે એક સ ત્યાંથી નીકળી પારધિના પગમાં ડંખ માર્યાં, તેથી તેના હાથમાંનું ખાણુ છૂટી ગયું અને પોતાના જ શકરાને વાગ્યુ'. તેથી શકરા મરી ગયે. અને નીચે પાતે પણ મરી ગયા અને પેલુ' પક્ષીનુ જોડું સહીસલામત. બચી ગયું ! જુએ ભાઈ એ ! નસીબના જોગ કેટલેા બળવાન છે? મેટાં ખૂનખાર ને ભયંકર યુદ્ધોમાં અતિ વિષમ ઘા વાગવાથી સખત ઘાયલ થયેલ લડવૈયો, અને પ્લેગ જેવી ભયંકર બીમારીમાં કેવળ મૃત્યુ તુલ્ય અને ભાંયે લીધેલાં મનુષ્યો પણ હેનહારના પ્રતાપે બચી જઈ ઘણાં વર્ષાં લગી જીવે છે. દરિયાના ભરતફાનમાં માટી માટી સ્ટીમ ગરક થાય છે ત્યારે, મેટાં શહેરમાં જખરી આગ લાગે છે ત્યારે, ધરતીક’પ-જ્વાળામુખીના વિકટ પ્રસંગોમાં, અને અકસ્માત માટ મકાનો જમીનદોસ્ત થાય છે ત્યારે, જે કેટલાંક નાનાંમોટાં માણસે રાવણને ઘણા જ પેાતાના ચક્રથી જ પોતે
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy