SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ આગળ પડવું નહીં, લેક વિરૂદ્ધ કામ કરવાથી લોકોમાં નિંદા થાય છે. કદિ કે કામ આપણને સારું લાગતું હોય અથવા તે કામ કરવાથી ઘણે લાભ થાય તેવું હોય, તે પણ જે તે લોકવિરૂદ્ધ હેય તે તે કામ કરવું નહીં. લોકવિરૂદ્ધ કામ કરવાથી કે નિદા કરે છે અને તેથી કરીને લેકમાં માન ઘટી જાય છે. હમેશાં જેમ ઘટે તેમ તેના વહેવારને અનુસરવું. લેકેથી જુદા પડી પિતા ના વિચાર પ્રમાણે ચાલવું નહીં. લોકવિરૂદ્ધ અને ધર્મવિરૂદ્ધ ' કામ કરનારા માણસને લોકે વિકારે છે. લોકવિરૂદ્ધ કામ કરનાર સાહસ ની વાત જાણવા જેવી છે. - પ્રતાપનગરમાં સાહસચંદ્ર નામે એક શ્રાવક રહેતે હતે. તેની સ્થિતિ સારી હતી. કેટલાએક ગુણને લઈને કે તેને માન આપતા હતા. પણ બધા ગુણને ઢાંકે એ તેનામાં એક મેટો અવગુણ હતું અને તે અવગુણ બેપરવાઈ રાખવાને હતે. કિઈ પણ કામ તે લોકોની પરવા રાખ્યા વિના કરતે હતે. પ્રતાપનગરમાં કેશરિસિંહ રાજા હતો. તેને નવાં નવાં કેતુક જેવાને ઘણે શેખ હતા. એક વખતે રાજાએ નગરમાં એવી ઘોષણ કરાવી છે, જેના ઘરમાં મોટી ઉમરની કુંવારી કન્યા હેય, તેણે પિતાની મરજીથી શાની પાસે એકલવી. રાજા હમેશાં કુમારીકાની પુજા કરીને જમે છે, જો કે રાજાને ઈરાદો સારું હતું અને તેનામાં નારી બુદ્ધિ ન હતી, પણ લોકોને તે વાત ગમી નહીં. અને સરના મનમાં થયું કે, રાજાની પાસે મોટી ઉમરની કુમારિકાને મોકલવી તે ઠીક ન કહેવાય. આવું વિચારી લો કે તે વાત મ વિરૂટમાં પડ્યા. સાહસ રાજાના મંત્રીને મિત્ર હતા એ જીના કહેવાથી રાઈ, પિતાની શાંતિ નામની યુવાન મારિમને . .. '. ' : : ' ; . .* * *
SR No.011509
Book TitleJain Dharm Pravesh Pothi 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1907
Total Pages159
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy