SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ સારધ. - દેશકાળ પ્રમાણે વર્તવાથી બુદ્ધિચંદ્રની જેમ સારું થાય છે અને બીજાની અદેખાઈ કરવાથી જુક્તિદાસની જેમ નઠારું થાય છે. - અલ સારાંશ પ્રશ્ન. ૧ દેશકાળ પ્રમાણે ન વર્તવાથી શું થાય છે ? ૨ લડાઈ કરવામાં શે વિચાર કરે ? ૩ લડાઈની બાથ કેની સાથે ભીડવી ? * ૪ શકિત અને નબળાઈ ચા વડે છે ? - પ કેવા માણસની પડતી થાય છે? ૬ કે વિચાર કરવાથી સુખી થવાય છે? ૭ નીતિશાસ્ત્રમાં સાત બાબત વિચાર કરવાને કહ્યું છે, તે - સાત બાબત કઈ છે ? ૮ શાથી ફતેહ મળે છે ? ( ૯ બુદ્ધિચંદ્રને શું થયું હતું ? ૧૦ જુકિતદાસ કે હો ? અને તેને કે બદલે મળે હતો? : ' -- -- પાઠ ૪૦ મો. લેકવિરૂદ્ધ કામ કરવું નહીં. . ગૃહસ્થ શ્રાવકે કાંઈ પણ કામ લેક વિરૂદ્ધ કરવું નહીં. જે મને મ કરવામાં કે સામે થાય અથવા નિંદા કરે તેવું કામ કરવાને
SR No.011509
Book TitleJain Dharm Pravesh Pothi 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1907
Total Pages159
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy