SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય જૈન શ્રમણસંસ્કૃતિ અને લેખનકળા Gu અર્વાચીન છે. ઈડરના જૈન જ્ઞાનભંડારમાં કલ્પસૂત્રની સચિત્ર તાડપત્રીય પ્રતિ છે તેનાં ચિત્રામાં સાનેરી સાહીના ઉપયાગ કરવામાં આવ્યા છે, સાનવી શાહી કરતાં ચાંદીની શાહીના ઉપયાગ પુસ્તક લખવા માટે તેમજ ચિત્રકામ માટે અનેકગણા ઓછે! થયા છે. ચાંદીની શાહીથી લખાએલી પ્રતિ ક્વચિત ચિત જ મળે છે, જ્યારે સોનેરી શાહીથી લખાએલી પ્રતિ અનેક સ્થળે અને અનેક જ્ઞાનભંડારામાં મળે છે. આ બંને પ્રકારની શાહીથી લખાએલાં પુસ્તકામા મુખ્યત્વે કરીને કલ્પસૂત્ર અને કાલિકાચાર્ય કથા ઢાય છે, અને કવિચત્ ભગવતીત્ર,૯૪ ઉત્તરાયન સૂત્ર વગેરે જેવાં માન્ય જૈન આગમા પણ હૅય છે. કેટલીક વાર નવસ્મરણાદિ સ્તોત્રપ વગેરે પણ ૧૧ આ પાથી વિક્રમની ચાદમી સદીમાં લખાએલી હૈવાની અમારી સંભાવના હૈ. ૨ (5) ચાદીની રાહીથી લખાએલી કલ્પસૂત્રની એક સચિત્ર પ્રતિ શ્રીવિજય મૈસૂરિ મદ્યારાજના જ્ઞાનભંડારમાં છે, એમ તેમના શિષ્ય શ્રીધિવાવિંચજી મહારાજ જણાવે છે. (શ) એક કલ્પસૂત્રસુબેાધિકાટીકાની ગતિ મમારા 14 ગુરુ પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજ પાસે છે, જે સમત ૧૮૧૪માં બુરાનપુરમાં લખાએલી કે આ પ્રતિ ખુદાજુદા લેખાએ પૂર્ણ કરેલી છે. પ્રતિના પત્ર ૨૮, ૧૬૫ અને ૭૦૬માં લેખકની જુદીજુદી આ પ્રમાણેની પુષ્પિકાએ છે. (१)...... कल्पसुबोधिकायां प्रथमः क्षणः समाप्तः सुभाशुभं लिपीकृतं ऋष समरथः नाडीवाल गच्छे श्रीजिन्सासनार्थाय १: (२)...... कल्पसुबोधिकायां षष्ट क्षणः समाप्तः ६ लिषितं ऋष समरथ नागोरी गछे: मांनपुरे: लेषाक दा पं० दानविमलजीः ॥ च्छः च्छ श्रीः (३)...... इति श्रीकल्पसुबोधिका समाप्ता संवत् १८१४ना वर्षे पौष वदि ५ बार रवौ पं० रामकुशलेन વીત શ્રી (T) મેરના ગોઢ કલ્યાણમલજી ફ્રાના ઘરમાં એક પ્રાચીન ચાપડી છે, જેમા ચંદ્રાવસૂરી નામના ગ્રંથ ચાંદીની શાહીથી લખાએલા હેાવાનુ ભા પ્રા. લિ, મા. પૃ. ૧૫૬માં જણાવેલું છે. આ પુસ્તકમાં લેખકની પુપિકા વગેરે કશુ ચે નથી, તેમ છતાં તેની લિપિ વગેરે નેતાં એ સેાળમી સદીમાં લખાએલું માનવામા આવે છે. આા સિવાય બીજે પણે ટેકાને ચાદીની શાહીથી લખેલાં પુસ્તકા મળે છે. *૩ પ્રવર્તક શ્રીકાનિવિજ્યજી મહારાજ, શ્રીહંસવિજયજી મ, શ્રીઅસરવિજયજી મ૰, શ્રીવિજચકમાસૂરિ મ॰, શ્રીવિજધર્મસૂરિ મ॰ થગેરેના શાસસંમહેમાં તેમજ લીંબડીના જૈન જ્ઞાનભંડારમાં, અમદાવાદ રુનશાના પાઠાના પુસ્તકસંસદમાં, પાટણ વાડીપાÀનાથના ભંડારમાં, સુરતના મેાહનલાલજી મ૦ ના જ્ઞાનભંડારમાં ઇત્યાદિ અનેક જૈન મુનિના પુસ્તકસંગ્રહેમા તેમજ ગુજરાતનાં અનેક ગામ-નગરાના જ્ઞાનબકારામા કતપસૂત્ર અને કાલિકામાર્થે કથાની સખ્યાબંધ પ્રતા વિદ્યમાન છે, એ જ રીતે મારવાડ, માળવા, મેવાડ, બગાળ, દક્ષિણ વગેરે દશામાના જૈન જ્ઞાનભઠારામ, જૈન મુનિાના પુસ્તકસંગ્રહામાં અને જે ગૃહસ્થાના પરસઁહારામા આ બંને ચાની સખ્યાબંધ સુસાની પ્રતા વિમાન છે. ૯૪ લીંબડી જૈન જ્ઞાનભંડારની બની ટીપમા ‘સુષમી ભગવતીસૂત્ર'ની ગતિનુ નામ હતું જે અત્યારે ત્યાંનથી તપગચ્છના શ્રીપુયના જ્ઞાનબહારમ સુવર્ણાક્ષરી ભગવીત્રની પ્રતિ દાવાનું ખાગીદાર સમજ્જન પાસે સાંભળવામાં માન્યું છે. અમદાવાદના દેવશાના પાડાના જૈન જ્ઞાનકેંઢારમાં ઉત્તરાધ્યયનસૂત્રની સુવર્ણાક્ષરી મતિ વિદ્યમાન છે. પ પાથપુરવાસી ભાઈ નાથાલાલના સંગ્રહમાં સુવર્ણક્ષરી નામરની ચામડી છે, જે અત્યંત સુંદર હેાવા ઉપરાંત એ પ્રતિ
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy