SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ધૃત નામના છઠ્ઠા અધ્યયનને બીજો ઉદ્દેશક આગળના ઉદ્દેશકમાં વિશુદ્ધિનો સિદ્ધાંત સમજાવવાનું સુધર્મ સ્વામીએ વચન આપ્યું છે. તેમાં સ્વજનોના ત્યાગની વાત હમેશા મરણ રાખીને નિર્મમત્વભાવ પસવાનું સમજાવ્યું છે. એ વિશુદ્ધિને સિદ્ધાંત આ આખાએ અધ્યયનમાં વિશેષપણે સમજાવવામાં આવશે. मूलम्-आउर लोगमायाए चहत्ता पुषसंजोगं हिच्चा उबलम बसिसा बचेरंसि वसु वा अणुवसु वा जाणित्तु धम्म अहात हा हेगे तमंचाइ कुसीला वत्थं पडिग्गहं कंबल पायपुछणं घिउसिन्सा, अणुपुत्वेण अण हिवासेमाणा पारस हे दुरहियासप, कामे ममाय माणस्स इयाणि मुहुत्तेण था अपरिमाणाए भेए, एवं से अंतरापहि कामेहिं आकेवलिहिं अवान्ना चेए ॥ सू. २२७ ॥ અર્થ -જગતને પીડા ભરેલું જાણીને, પૂર્વે મળેલ સાગને તજીને ઉપશમભાવ ધારણ કરીને, (ગુરુની નિશ્રાએ) બ્રહ્મચર્યવાસમા વસીને, મહાવ્રતધારી કે ગ્રહસ્થઅણુવ્રતધારી, ધર્મને રોગ્ય સ્વરૂપે જાણીને, હવે કેટલાક તેને પાળવાને અસમર્થ બને છે. આવા કુશીલ પુરુષો વસ્ત્ર, પાત્ર, કંબલ, પાયપુછણ વગેરે સાધન તજી દે છે, તે લેકે મુશ્કેલીથી સહન કરી શકાય એવા પરિષહોને અનુકમે સહન કરતા નથી. કામ પ્રત્યે મમતા ધારણ કરનારને તત્કાલ અથવા થોડા કાળ પછી અપરિમિત સંસારને માટે શરીરને ભેદ થાય છે. આ પ્રમાણે તેઓ વિદનભર્યા અને જેમાં કદીએ પૂર્ણતા નથી એવા કામગ દ્વારા સંસારમાં જ પરિભ્રમણ કરતા રહે છે. मूलम्-अहेगे धम्ममादाय आयाणपमिइ सुपणिहिए चरे, अप्पलीयमाणे दढे सव्वं गिद्धिं परिन्माय एस पणए महामुणी, अहअच्च सघओ सगं न महं अस्थि त्ति इय एगो अहं, अस्ति जयमाणे इत्थ थिरए अणगारे सन्धओ मुण्डे रीयंते, जे अचेले परियुसिए संधिक्खा ओमोपरियाए ॥ सू. २२८ ।। અર્થ કેટલાક પુરુષ ધર્મ ગ્રહણ કરીને દીક્ષાકાળથી માડીને સારી રીતે સાવધાન થઈને વિચરે છે, તે અમૂર્છાભાવે, દઢ થઈને, સર્વ તૃણુને ઓળખીને (વર્તે છે), તે વિશુદ્ધિમાગમા વળેલા મહામુનિ છે તેઓ બધા પ્રકારે આસક્તિને તજીને વિચારે છે કે આ સારુ નથી, હું આ પ્રમાણે એક છું. આ બાબતમાં યત્નાવંત અને આતૃષ્ણાથી વિરામ પામેલે, દિવ્યથી ને ભવથી બધા પ્રકારે મુડ થયેલો છે. તે અલ્પ વસ્ત્રો ધારણ કરનાર, ગુરુકુળવાસમાં વસનાર મિતાહાર દ્વારા સંયમ પાલન કરે છે. मूलम्-से आकुठे घा हए या लुंचिए घा पलियं पकत्थ अदुवा पकत्थ अतहेहि सहफासेहिं इय संहार एगयरे मननयरे अभिन्नाय तितिक्खमाणे परिव्यप जे य हिरी जे य अहिरिमाणा। विच्चा स्यं विसुत्तियं फासे समियदंगणे एए भो णगिणा वुत्ता जे तोगसि अपागमण: धम्मिणो ॥१. २२९||
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy