SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ मूलम्-संधि लोयस जाणित्ता, आयओ बहिया पास तम्हा न हंता न विद्यायए, अभिणं अम्ममन्त वितिमिच्छाए न करेइ पायकम्मं किं तत्थ मुणी कारणं सिगा ? || सु. १५३ ।। અર્થ -વિશ્વને કાર્યકારણ ભાવ જાણીને અથવા તે પિતાને કાર્ય માટેનો યોગ્ય અવસર જાણીને) પિતાથી બહારના જીને તું જે. તેથી હણનારા થવું નહિ, અને કેાઈ જીવે ને હણાવવા નહિ. જે આ એકબીજાના ભયથી અથવા એકબીજાની લજજાથી મનુષ્ય પાપ કરતે નથી તે બાબતમાં શું મુનિ પાપકર્મનું કારણ બની શકે ખરે? मूलम्-समयं तत्थुवेहाए अप्पाणं विप्पसायए । अणन्न परमं नाणी नो मायए कयाइवि, आय गुत्ते રા ! વીશે ઝાઝા TAT | ર૪, ૧૧૪ અર્થ -જ્યાં હિપને પ્રસંગ આવી જાય ત્યાં સમતારૂપ જન સિદ્ધાંતને વિચાર કરીને આત્માને અહિંસા દ્વારા પ્રસન કરે. જેનાથી ઉત્કૃષ્ટ બીજું કંઈ છે નહિ તેવા નિર્વાણને જાણનારો મુનિ ક્યારે પણ પ્રમાદ કરે નહિ હમેશાં આત્માની રક્ષા કરતે વીરપુરુષ સંયમ યાત્રામાં માત્રા દ્વારા પિતાને સમય પસાર કરે. • मलम-विराग स्वेदि गच्छिन्ना मइहा खुड्डएहि य, आगइ गइ परिणाय दोहि वि अंतहि अदिस्तमाणेहिं से न छिन्जइ, न भिजइ, न डझइ, न हम्मा कं च णं सब्यसोए * * ઝૂ. અર્થ તે મનિ મે ટ તેમજ નાનાં રૂપમાં વૈરાગ્ય પામે છે. આગમન અને ગમનનું કારણે જાણીને રાગ અને દ્વેષરૂપી છે તેથી તે પૌંતે નથી, તે મુનિ સમસ્ત લોકમાં (પાપનો અબંધુ હોવાથી) જરાપણ છેદા નથી, ભેદતો નથી, દાઝતો નથી, ને હણાત પણ નથી ગર-જીરા ર ર રતિ 1 મિરર તારું ? fÉ કા સાગરિલં ? મહિતિ . કુફ माणमा उ जमरस तीयं तमाग यिस्सं । नाईयमझें न य आगमिस्सं अटठं नियच्छति तहागया उ । विहून कप्पे पयाणुपस्सी निझोसइत्ता खपए महेसी ॥ सू. १५६ ।। અર્થ -અપર જન્મ સાથે કેટલાકે પૂર્વજન્મનું નિરૂપણ શાસ્ત્રમાં કસ્તા નથી તે મિશ્યા દરની આ જીવન ભુતકાળ શું છે ? અને ભવિષ્યકાળ શું થશે? (એમ વિચારતા નથી ) અને કેટલાક કુદ્રષ્ટિ માનવે તે કહે છે કે જે જે સંસ્કારવાળે તેને પૂર્વજન્મ (બ્રાહ્મણ થવીયાદિ કે પશ તિર્યંચ નારકમાનવાદિ ) હોય છે તે જ પ્રકારને તેના પછીનો જન્મ થાય છે પરંતુ તથાગત એટલે થા થત વસ્તુનું સ્વરૂપ પ્રકાશનારા અરિહંતના સુનિઓ ભુતકાળનો અર્થ કે ભવિષ્યકાળનો અર્થ વિચાર્યા વિના કર્મવિપાકની બાબતમાં આ વાત સ્વીકારતા નથી. તેઓ વર્તમાન પ્રવૃત્તિને મુખ્યપણે સ્વીકારે છે, જેનો વિરુદ્ધ વહેવાર છે એ આ સ્વરૂપને જાણનારે મહામુનિ કર્મને ક્ષીણ કરીને નષ્ટ કરી નાખે છે. સરક- અ. જે કાલે ? જ જશે અને વર્ષે કારણે પરિવાર સાસ્ત્રી જુના વિક છે હૂ ક૭ |
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy