SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ मुत्रम् - अणेगवित्ते खलु अयं पुरिसे से केयणं अहुिए परिक्षण से अण्णवहार अण्णपरियाषाण, अण्णा जणवयवद्दाप, जणचयपरियार, जणश्य परिगाछाप !'. G} અર્થ : ( વિષયાભિલાષી ) પુરુષ ખરેખર અનેક સ’કલ્પ-વિકલ્પવાળા હોય છે. તે ઈચ્છાઓની ચાળણી પૂરવાને ( કદી ) સમર્થ થાય છે તે અન્યના વધ કરનારા, અન્યને સંતાપનારા અને અન્ય પર માલિકી મેળવનારા થાય છે. વળી તે કૈઇ પ્રદેશને સ તાપનારે કે પ્રદેશ પર માલિકી મેળવનારા થાય છે. मूलम् - आसेति एतं अट्ठ इच्चेवेगे समुट्ठीया, तम्हा तं विइयं गो सेवे निस्सारं पासिय नाणी । उषायं ववण णच्चा, अणणं चर माहण, से न णे न उणायप, छणंत नाणुजाप, નિવિદ્ નર્દિ, અપ ચાલુ, સળોમસી, મિસળે પાધિ “દિ સ્ત્ર. ૧૬/ અર્થ:-આ જ પ્રમાણે આ ખાદ્ય પદાર્થોને સેવીને કેટલાક પુરુષા સંયમમાં જાગૃત થાય છે. તેથી તેને જ્ઞાનવતપણે નિઃસાર જોઈને તે ખીજી વાર સેવતા નથી. જન્મ અને મરણનુ સ્વરૂપ જાણીને હે બ્રાહ્મણ (બ્રહ્મ એટલે ચૈતન્યમાં રમણ કરનાર મુનિ) તુ· અનન્ય એવા સંયમનુ આચરણુ કર. આવે। મુનિ હિંસા કરે નહિ, હિંસા કરાવે નહિ હિંસા કરનારને અનુમેદે નહિ. હે બ્રાહ્મણું, તું ભવાભિન’દીપણું તજી દે. પ્રજાની વચ્ચે ઉદાસ બનેલો સમ્યગ દૃષ્ઠિ થઈ ને તું પાપકર્મોથી નિવૃત્ત થા. मूलम् - काहाइमाणं हणिया य वीरे, लोभस्स पासे निरयं महंतं । तम्हा य वीरे बिरए वहाओ, छिंदिज्ज सोयं लहुभूयगामी । गंथं परिण्णाय इज्म धीरे, सोयं परिण्णाय चरिज्ज दंते । उम्मज्ज लध्धुं इह माणवेहिं नो पाणिणं पाणे समारभिज्जासि त्ति वेमि ॥ १५२ ॥ અર્થ :-કાધાદિક શત્રુએ અને અભિમાનને હણીને હું વીર પુરુષ, તું લોભને મેાટા નરક જેવા ફાસલો તાડી નાખછે આમ હાવાથી હે વીર પુરુષ, પ્રાણી હિંસામાથી નિવૃત્ત થઇને કર્મે હળવા બનીને મેક્ષગામી થતાં થતાં લોક પ્રવાહની ગતિને છેદી નાખજે. આ સંસારમાં ગ્રંથ અર્થાત્ પરિગ્રહ અને લાલચનું સ્વરૂપ જાણીને, તૃષ્ણાના પ્રવાહનું સ્વરૂપ જાણીને સમી પુરુષ ચારિત્રમાં પ્રવૃત્તિ કરે. આ સંસરણમાં મનુષ્ચામાં જન્મરૂપ ઊચે ઝુમકી પામીને પ્રાણીઓના પ્રાણાની હિંસા તું કરજે નહિ, એમ હું કહું છું. ત્રીજા અધ્યયનના ખીજે ઉદ્દેશક પૂરા થયે શીતેા નામના ત્રીજા અધ્યયનને ત્રીજે ઉદ્દેશક પૂર્વના અધ્યયનમાં સંયમ અને ચિત્તવૃત્તિના સબધ પતાવીને રાગદ્વેષથી પર રહીને લેાક પ્રવાહથી વિરૂદ્ધ સૌંયમીની પ્રવૃત્તિ કરીને મેાક્ષમાગ ની શાતિ વેદવાને માર્ગ ત્યાગ છે, એમ અતાવ્યુ` છે. આ અધ્યયનમાં ત્યાગ એ કેવળ નિષ્ક્રિયતામાં સીમિત નથી પરંતુ સદૈવ સક્રિયામાં જાગૃતપણુ પણ છે, એમ દર્શાવ્યુ` છે. એ ત્યાગનું રહસ્ય છે એટલે ભાવ જાગૃતિ અથવા અપ્રમાદ એ અધ્યયનના મુખ્ય વિષય છે,
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy