SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ मूलम्-ण मे देवि ण कुप्पेज्जा शो मधुण दिसए, पडिसे हिओ परिणमिज्जा, पय मोण समणुसिजासि ति बेमि ।। सू १०७ ।। અથર–મને એ આપતો નથી એમ વિચારી કે ન કરે જોઈએ, થેડી ભિક્ષા પ્રાપ્ત કરીને નિંદા ન કરવી જોઈએ, કે ઈ ભિક્ષા માટે ના પાડે તે તરત જ) પાછા વળવું જોઈએ અથવા કષાય અને કઠોર વચનથી નિવર્તન પામવુ જોઈએ) આ મુનિપણું સતત સેવવું જોઈએ, એમ હું કહું છું. બીજા અધ્યયનને ચેાથે ઉદ્દેશક પૂરો થયો લકવિજય નામના બીજા અધ્યયનને પચમ ઉદ્દેશક આગલા અધ્યયનમાં ભેગ-તૃષ્ણા ત્યાગ નિરૂપીને સંયમની આરાધના કરવાને ભગવાનને ઉપદેશ છે એમ જણાવ્યું. આ અધ્યાયમાં સ યમી પુરુષે નિર્વાહ માટે ભિક્ષાપિડ કઈ રીતે લે, તેમાં ક્યા દેશે નિવારવા તેને વિચાર કરવામા આવ્યા છે. ' ભિક્ષા હિસારહિતપણે લેવી હોય તે તે ગૃહ પાસેથી પોતાના નિયમનું પાલન કરીને મેળવી શકાય છે. અહીં વસ્ત્ર, પાત્ર અને અન્ય ઉપકરણ સંયમી શ્રમણે કઈ રીતે મેળવવા તે સ્પષ્ટ રીતે બતાવ્યું છે. અસંયમીઓને કેમ પાપ કર્મ લાગે છે તે પણ આમાં દર્શાવ્યું છે. मूलम्-जमिणं विरूषलवेहिं सत्थेहि लोगस्स फम्मसमारंभा कन्जंति; तंजहा अप्पणो से पुत्राणं, પૂi, grgi, vi, શાક, રાઇ, રાત, જાત, જામ્બારાઈ, મi आएषाए पुढो पहेप्याए सामासाए, पायरासाए, संनिहिनिधओ कज्जइ, इहमेगेसिं माणवाणं भोयणाए ।। स्व. १०८ ॥ અર્થ આ વિધવિધ પ્રકારના શસ્ત્રો વડે આ લેકમા હિસક કર્મો કરવામાં આવે છે તે આ પ્રકારનાં છે કે તે પોતાને માટે, પુત્રને માટે, પુત્રીઓને માટે, પુત્રવધુઓને માટે, જ્ઞાતિજનોને માટે, થાય, માતાઓને માટે, રાજાઓને માટે, દાસ-દાસીઓને માટે, નેકર-નોકરાણીઓને માટે, મહેમાનોને માટે અને જુદા ભજનના ઉત્સવોને માટે, સાંજના ભેજન માટે તેમજ પ્રભાતે ખાવાને માટે, જે જથ્થાને સંચય કરવામાં આવે છે તે આ બાબતમાં કેટલાક મનુષ્યના ભેજનને માટે હોય છે. मन्म-समरठिए अणगारे आरिये आरियपन्ने आरियदंसी अयं संधिति अबकरव, से नाईए રાજાજી, જ સમજાજરૂ, કામધં પુરિવાજ નિરામય જરિયg | . ૨૦૨ / અર્થ-ઉદ્યમવંત અણગાર આર્ય (ઉચ્ચ મનોવૃત્તિવાળે) પવિત્ર બુદ્ધિવાળો, ન્યાયી, શ્રદ્ધાવાળે અને આ અવસર છે એમ પરમાર્થને જાણવાવાળો છે, તે દષસહિત ભિક્ષાને) ગ્રહણ કરે નહિ, ગ્રહણ કરાવે નહિ અને ગ્રહણ કરનારને અનુમતિ આપે નહિ, સર્વ (આધાર્મિ આદિ) દેષ સહિત આહારને અથવા ભિક્ષાને જાણીને રહિત (આહાર વડે) સંયમનું પાલન કરે.
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy