SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ અ:-તે, તે વસ્તુના મેધ પામીને, સયાને સ્વીકારીને, ખરેખર ભગવાન પાસેથી સાંભળીને અથવા તે ભગવંતના અણુગારા પાસેથી સાંભળીને આ જગતમાં કેટલાકને જાણકારી થાય છે કે આ વાયુકાયની હિંસા એ ખરેખર અષ્ટકમ નું ખીજ છે, એ ખરેખર મેાહનુ' કારણ છે, એ ખરેખર જન્મ-મરણનુ કારણ છે, એ ખરેખર નરક ધનુ કારણ છે. એ પ્રમાણે આ ખામતમાં સ સારના જીવા આસક્ત થઈને આ વિધવિધ પ્રકારના શસ્ત્રથી વાયુ સંબધે હિંસક કથી વાયુશસ્ત્રના પ્રયાગ કરતા ખીજા અનેક પ્રકારના જીવાની હિંસા કરે છે. मूलम् - से बेमि संति संपाइमा पाणा आहच्च संपयंति य । फरितं च खलु पृट्ठा पगे संघायमाषजन्ति, जे तत्थ संघायमा मज्जति ते तत्थ परियाविज्जंति, जे तत्थ परियाविज्जति से તત્ત્વ કાર્યંતિ! જૂ ૬૦ || અપ-તે હું કહું છું. ઊડીને પડનારા જીવે છે તે એકાએક આવી પડે છે. કેટલાક સ્પર્શ પામેલા ખરેખર સઘાત પામે છે અર્થાત્ એકત્રિત થાય છે જે જીવા ત્યા સધાત પામે છે તે જીવા ત્યાં સ`કુચિતપણાને પામે છે. અને આ રીતે સકોચ અથવા તે મૂર્છા જે જીવા પામે છે તે જીવા મૃત્યુ પામે છે. मूम् - पत्थ सत्थं समारंभमाणस्त इच्चेते आरंभा अपरिण्णाया भवंति । एत्थ सत्थं असमारंभमाणस्स इच्चेते आरंभा परिण्णाया भवंति ॥ स. ६१ ॥ અર્થ :—આ ખમતમાં શસના પ્રચાગ કરનારને આ પ્રમાણે આ આરંભેની જાણ હોતી નથી. આ ખાખતમા શસ્ત્રના આરભ તજનારાને આ પ્રમાણે અહિંસા કર્મોની જાણકારી હોય છે. मूलम्-त परिणाय मेहावी णेष सयं वाउसत्थं समारभेज्जा, णेषण्णेहिं वाउसत्यं समारंभावेजा, षण्णे वाउसत्यं समारंभंते समणुजाणेज्जा, जस्ते ते बाउलत्थसमारंभा परिण्णाया भवन्ति से हु मुणी परिण्णायकम्मे ति बेमि ॥ ख. ६२ ॥ અ:”તે જાણીને બુદ્ધિમાન પુરુષે વાયુશસ્ત્રના પ્રચાગ કરવે વાયુશસ્ત્રના પ્રત્યેાગ કરાવવે નહિ, તેમજ વાયુશસ્ત્રના પ્રયાગ નહિ. જેને આ વાયુકાયના હિંસક કર્માં જાણીતા હોય છે તે જાણકાર મુનિ છે, એમ હુ કહુ છુ. નહિ, તેમજ બીજાએ પાસે કરનાર અન્યને અનુમાવે ખરેખર કર્મીના સ્વરૂપને मूलम् - एत्थ वि जाणे उषादीयमाणा जे आयारे नसत, आरंभमाणा दिणयं वयंति छंशेषणीया અસ્ત્રોથળા, દ્વારમલત્રા પત્તિ સં↑ ૫ ૢ • ૩ અર્થ :-અહિ વાયુકાયના વિષયસા પણ ( આરંભ કરનારાઓને) કને બાધનારા તરીકે હે શિષ્ય તુ જાણુ. જે ભગવ'તના કહેલા આચારમા પ્રમુદિત નથી થતા, તેઓ આરંભ કરવા છતા પેાતાને વિનયવાળા ગણે છે. સ્વચ્છ ંદથી વર્તન કરનારા અને વિષ્ણેામાં સૂચ્છિત થયેલા આરંભ કર્મોમાં આસક્ત થયેલા તેઓ કમ થી લેપાય છે,
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy