SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થઊંચી દિશામાં, નીચી દિશામાં, તિરછી દિશામાં, પૂર્વાદિક દિશામાં જે પુરષ જુએ છે તે * , રૂપને જુએ છે, જે પુરુષ સાંભળે છે તે શબ્દોને સાંભળે છે. ઊંચી દિશામા, નીચી દિશામાં, તિરછી દિશામાં, પ્રદિક દિશામાં જે આસકિત કરે તે રૂપમાં મૃછિન થાય છે, તેમ જ શબ્દોમાં પણ મૂછિત થાય છે. આ મૂચ્છ)ને લોકના અવરૂપ તરીકે સમજાવવામાં આવી છે. આ બાબતમાં જે અસ યમી છે તે ભગવંતની આજ્ઞાની બહાર છે, અને ફરી ફરી ગુણોને (વિષય) રસીઓ થઈ થઈને વક આચરણ કરતા કરતા પ્રમાદી બનીને (સંયમી હોવા છતા) ગૃહસ્થતુલ્ય બની જાય છે મૂત્રમ -૨૬માળા પુદ્ધ , air t ત્તિ ઘ gવજHT, ઝમિ વિવેf fÉ पणस्सइकम्मसमारंभेणं वणस्तासत्थं समारंभमाणे अण्णे अणे गल्य पणे विदिसति છે છુર | અર્થ-આ આરંભથી) શરમાતા નિગ્રન્થ મુનિઓને તું જુદા છે. કેટલાક (શાજ્યાદિ ભિક્ષુઓ) અમે અણગાર છીએ એમ કહેવા છતાં, જે આ વિધવિધ પ્રકારના શસ્ત્રોથી વનસ્પતિકાયના હિંસા કમે વડે, વનસ્પતિના શસ્ત્રોને પ્રવેશ કરતા બીજા અનેક પ્રકારના જીની હિસા કરે છે. તેને તું જુદા જે.), मूलम-तत्थ खलु भगवया परिण्णा पवेदिया, इमम्प्स चेष जीवियस्त, परिचंदणमाणण यणाण जाइमरणमोयणए, दुक्खपडिघाय हेडं, से सय मेष बणस्तइसत्थं समामा अण्णे ह वा बणस्त सत्थं समारंभावेइ, अण्णे या षणम्सइसत्थ समारंभमाणे समणुनाणाइ, तं से र अधियाए तं से अबोहिए ॥ सू ४३ ॥ અર્થ.-તે બાબતમાં ખરેખર ભગવંતે પરીક્ષા દર્શાવી છે. આ અસંયમી જીવનના સન્માન સત્કાર અને ગૌરવને માટે, જન્મ-મરણથી છૂટવાની બુદ્ધિએ, અને દુઃખને પ્રતિકાર કરવા માટે, તે જાતે જ વનસ્પતિ અને પ્રયોગ કરે છે, અથવા બીજાઓ દ્વારા વનસ્પતિ શસ્ત્રનો , પ્રયોગ કરાવે છે, અથવા તો બીજા વનસ્પતિ શસ્ત્રને પ્રયોગ કરતા હોય તેને અનુમોદન આપે છે, તે તેના અકલ્યાણનું કારણ છે, તે તેના મિથ્યાત્વનું કારણ છે मूलम्-से संवुज्झमाणे आयाणीय समुट्ठाय, सोच्चा खलु भगवओ, अणगाराणं वा अंतिए इहमेगेसिंणायं भवइ-एस खलु गंथे, पस खलु मंगे हे, एस खलु मारे, एस खलु णिरए। इच्चत्थं गढिए लोए जमिणं विरूपधेहि सत्थेविं षणस्सइसम्मसमारंभेणं, षणस्सइसत्थं समारंभमाणे अण्णे अणेगल्वे पाणे विहिंसइ ।। सू. ४ ॥ અર્થ તે વસ્તુને સમજનારા તે માનવને, સંયમને સ્વીકારીને, ખરેખર ભગવંત પાસેથી સાંભળીને અથવા તે અણગારો પાસેથી સાભળીને, આ જગતમાં (કેટલાકને) જાણકારી થાય છે કે આ ખરેખર કર્મબંધનનું કારણ છે, આ ખરેખર મેહનું કારણ છે, આ ખરેખર જન્મ-મરણેનું કારણ છે, આ ખરેખર નરકબંધનું કારણ છે. આ બાબતમાં એ પ્રમાણે જગત આસક્ત
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy