SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ અથ-તે માખતમાં ખરેખર ભગવતે પરિજ્ઞા એટલે વિવેક દર્શાવ્યેા છે. આ જ અસયમી જીવનનું સન્માન, સત્કાર અને ગૌરવ કરવાને માટે, જાતિ એટલે જન્મ અને મરણથી છૂટવાની બુદ્ધિએ, દુ.ખાના પ્રતિકાર કરવા માટે તેની અગ્નિકાયના શસ્રને ઉપયાગમા લે છે, અથવા ખીજાએ દ્વારા અગ્નિકાયના શસ્રના ઉપયેગ કરાવે અથવા અગ્નિકાયના શસ્રના અન્ય ઉપયોગ કરતા હોય તેને અનુમતિ આપે છે, તે તેના અકલ્યાણુને માટે છે. તે તેના મિથ્યાત્વનુ કારણું થાય છે. मूलम् - से त संबुज्झमाणे आयाणीयं समुदाय, सोच्चा खलु भगवओ, अणगाराणं वा 'अतिए मेसि णायं भवति, एस खलु गंथे, ऐस खलु मोहें, एस खलु मारे, एस खलु णिरप reaत्थं गढिए लोएं जमिण विरूषरुवेदि सत्थेहि अगणिकम्मसमारंभेणं अगणिसत्थं समारंभमाणे अण्णे अणेगरुवे पाणे विहिंसह ॥ सू. ३६ ॥ અષ–તે આ બાબતને સમજીને સયમ સ્વીકારીને, ભગવંત પાસેથી સાંભળીને અથવા મુનિએની પાસેથી સાભળીને આ ખાખતમાં કેટલાકને જ્ઞાન થાય છે કે આ ખરેખર લાલચરૂપ અર્થાત્ અષ્ટ કર્મનું કારણ છે, આ ખરેખર મેહ છે, આ ખરેખર મરણેાનુ કારણ છે, આ ખરેખર નરકનુ કારણ છે. આ મામતનાં તૃષ્ણાવત જગતના લેકે જેથી કરીને આ વિધવિધ પ્રકારના શસ્રો વડે અગ્નિ (ક)ના આરભવડે અગ્નિના શસ્ત્રને પ્રત્યેાજતા થકા ખીજી અનેક પ્રકારના જીવાની હિંસા કરે છે. धूलम्-से वेमि संति पाणा पुढविणिस्तिया, तणणिस्सिया, पषणिस्तिया, कटुणिस्तिया, गोमयणिस्सियां, कयबरणिस्तिया । संति संपातिमा पाणा आहच्च सपयंति य । अगणि व खलु पट्टा संघायमाषज्जति । जे तत्थ संघायमाषजति ते तत्थ परियाविज्जति, जे तत्थ परियाविजति ते तत्थ उद्दायति ॥ ३७॥ અ:-તે હું કહું' છું, કે પૃથ્વીને આશરે રહેલા, ઘાસને અર્થાત્ તૃણને આશરે રહેલા, પાંદડાને આશરે રહેલા, છાણુને આશરે રહેલા, કચરાને આશરે રહેલા જીવા છે, અને આવીને 44 પડનારા જીવા છે, જે એકાએક આવી પડે છે. ખરેખર અગ્નિને સ્પર્શીને કેટલાક જીવે શરીરના સકાચ પામે છે. જે ત્યાં સકાચ પામે છે તે ત્યા મૂર્છા પામે છે, અને જે ત્યાં મૂતિ થાય તે જીવા ત્યા મણુ પામે છે. (આ રીતે અનેક ત્રસ પ્રાણીની હિંસા અગ્નિ સમારંભમાં થાય છે.) मूत्रम्-एत्थ सत्थं समारंभमाणस्त इच्चेते आरंभा अपरिणाया भवंति । एत्व सत्यं असमारंभમાખણ શ્વેતે સારમા પળિયા મયંતિ (૬૨૮) ગ્રંથ – અગ્નિકાય સંબધે શસ્ત્રના પ્રત્યેાગ કરનારને આ પ્રમાણે આ આર ભની હિંસક કર્માંની) જાણકારી હેાતી નથી. અહીં શસ્ત્રના પ્રયાગ ન કરનારને આ પ્રમાણે આ આર લેની જાણ કારી હાય છે. मूलम् तं परिष्णाय मेहावी णेष सयं अगणिसत्थं समारंभेज्जा नेवऽण्णेधि अगणिसत्यं समारंभावेजा, अगणित्थं समारभमाणे अण्णे न समणुजाणेज्मा, जस्सेते अगणिकम्मसमारंभा परिण्णाया भवंति से हु मुणी परिण्णायकम्मे ति वैमि (रु. ३९)
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy