SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ અર્થ -તે ભિક્ષુએ કે ભિક્ષુણીએ એક ગામથી બીજે ગામ જતી વખતે પિતે દેના તજનાર હોવાથી દેશના ન તજનાર એવા અન્ય તીર્થિક કે ગૃહસ્થની સાથે ચાલીને ગ્રામાન્તર કરવું જોઈએ નહિ. मृरम्-से भिक्खू वा, भिमणी वा, जाव पविठे समाणे णो अणउस्थिअस्त वा, गारत्थियस्स वा, परिहारिओ अपरिहारिअस वा, असणं वा (४) देजा वा अणुपदेज्जा वा सू. ३१२॥ અર્થે -તે ભિક્ષુએ કે ભિક્ષુણીએ ગૃહસ્થના ઘરમાં આહારને માટે પ્રવેશ કર્યો હોય ત્યારે કોઈ અન્ય તીર્થિકને કે ગૃહસ્થને પોતે દેષોને ત્યાગી હોવાથી અન્ય દેષોના અત્યાગીને, અન્ન કે પાણી, ખાદિમ કે સ્વાદિમ ન આપવા જોઈએ કે ન અપાવવા જોઈએ मलम-से भिख था, भिखुगी श, जाव पपिठे समाणे से ज्जं पुण जाणेज्जा अमणं वा (6) अस्मिपडियाए एगं साहम्मियं समुहिस्त, पाणाई भृयाई जीघाई सत्ताई समारम्भ समुद्दिस्त कीयं पामिच्चं अच्छेज्ज अणिसटें अभिहडं आहट्ट घेतंति, तहाप्पगारं असणं वा (e) पुरिसंतरक्डं अपुरिसंत रकडं था, बहिया णीहडं वा, अणिहडं वा, अत्तटियं था, अणत्तठियं वा परिभुत्तं वा, अपरिभुत्तं घा, आसेवियं वा, अणासेवियं बा, अफासुयं जाव णो पडिग्गाहेज्जा ॥ सु. ३१३ ॥ અર્થ :-તે ભિક્ષુએ કે ભિક્ષુણીએ જ્યારે તે ગૃહસ્થના ઘરમાં આહારાદિકને માટે પ્રવેશ કરે ત્યારે અન્નપાણી વગેરે કેઈ નિગ સાધુને ઉદ્દેશીને પ્રાણને, ભૂતને, જીવને કે સને આરંભ કરીને સાધુને ઉદ્દેશીને ખરીદ્યું હોય, ઉધાર લીધું હોય, આંચકી લીધું હોય, સહિયારું હોય, કે સામે લાવીને તે પ્રકારના આહારાદિક જે ગૃહસ્થ આપે; એ ભજન ભલે તેણે બનાવ્યું હોય, બીજાએ બનાવ્યું હોય, તેણે બહાર આપ્યું હોય, ન આણ્યું હોય, તેણે પોતાના માટે કર્યું હોય કે પરને માટે કર્યું હોય, તેણે ખાધું હોય કે ન ખાધું હોય, તેણે થોડું ઘણું વાપર્યું હોય કે ન વાપર્યું હોય, આવા અનને અપ્રાસુક માનીને પ્રાપ્ત થતું હોય તે પણ તે મુનિ એ લેવું નહિ. मूलम्-एवं बहवे साहम्मिया, एगा साहम्मिणी, वहवे साहम्मिणी ओ, समुहिस्स चत्तारि * ટાયરા માથા / રૂ 8 | અર્થ આ પ્રમાણે ઘણા સાધર્મિક સાધુઓ, એક સમાનધમી સાથ્વી, ઘણું સમાનધર્મી સાધ્વીઓ, એમને ઉદ્દેશીને બનાવેલ અન્ન વગેરે, આમ કુલે ચાર આલાકે થાય છે. આ રીતે ચાર પ્રકારે ઉદ્દેશીક) આધામિક વગેરે દેષસહિત અન્ન તેવું નહિ. मुरम्-से भिक्ख था, भिखुणी घा, गाहावाकुलं जाय पविठे समाणे से जं पुण जाणेजा અavi Sા (૪) ઘર રમણ મ–તરિ જિa-orig gift (૨) મુદત્ત, पाणाई जाय सत्ताइ समारभ आसेत्रियं था अणासे धियं वा अफासुयं अणेसंणिन्जति Evમાને ઢામે તે કાલ રજા દેવા છે . રૂક | અર્થ –તે ભિક્ષુ કે ભિક્ષણ ગૃહસ્થને ઘેર આહાર દિકને માટે પ્રવેશ કરે ત્યારે, તેને જે એમ જણાય કે આ અન્ન, પાણી વગેરે શ્રમણ, બ્રાહ્મણે, અતિથીઓ, રંકપુરુષે, અને ભિખારીઓને ઉદ્દેશીને
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy