SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ .' अप्पोहए अप्पुत्तिंग-पणग-दगमट्टिय-मक्कडासंताणए विगिंचिय (२) उम्मीसं धिोहिय (२), तओ संजयामेव अँजिज वा, पीइज था। जंच जो संचाएन्ना भोनए वा पाइत्तए वा से तमायाय एगंत मवरकमेजा, एगंतमवश्कमित्ता अहे ज्झामथंडिलंसि वा, अठरासिसि वा किट्टरासिसि बा तुसरासिसि दा गोमयरासिसि वा, अण्णयरंसि था तहप्पगारंसि थंडिलंसि, पहिलहिय (२) पमज्जिय (२) तओ संजयामेव परवेजा | | ઝૂ. ૨૦૪ || અર્થ -હવે જે તે એકાએક અસાવધાનતાથી કે ગૂડની ઉતાવળથી તે વસ્તુ સ્વીકારી લે છે તે લઈને તેણે એકાંતસ્થ નમાં જવું, એકાંતસ્થાનમાં જઈને અથવા તે બગીચામાં અથવા તે નિર્જન ઘરમાં જે સ્થાન ઇંડારહિત છે, જીવરહિત છે, બીજ ડિત છે વનસ્પતિરહિત છે, ઝાકળ રહિત છે, પણ રહિત છે, ઘાસ પર રહેલા જળબિંદુરહિત છે, લીલકુંગ રહિત છે તેમજ ભીની માટી કે કરે.ળિયાની જાળરહિત છે, ત્યાં તે આહારને છૂટે ૫ ડીને મિશ્રણથી શુદ્ધ કરીને પછીથી યત્નાપૂર્વક તેને ખા, અથવા પીવે. પરંતુ જે ખાવા-પીવાનું શકય ન હોય તો તે આહારને લઈને એકાંત સ્થાનમાં જાય, ત્યાં જઈને તે હવે દાહ પામેલ 'સ્થ નમાં, હાડકાના ઢગલામાં, અથવા લે ઢ'ને કાટના ઢગલા માં, અય છે તે ધાન્યતરાના ઢગલામા, અથવા તો છાણાના ઢગલમા, અથવા તેવા પ્રકારના બીજા કેઈ સ્થાનમાં પ્રતિલેખના કરી કરીને, પ્રમાર્જના કરી કરીને જતનપૂર્વક તે આહારને પઠી દે. मूलम्-से भिक्खु वा, भिक्खूणी घा, गाहायस्कुलं पिंडवायपडियाए अणुपस्ठेि समाणे स जाओ पुण ओसही भी जाणेज्जा कसिणाओ सासिआ अधिदलकडाको अतिरिच्छच्छिण्णाओ अमोच्छिण्णाओ रुणियं छिवाडि अणभिवकंत मम ञ्जितं पेहाए अफासुयं अणेस णज्यं ति मण्णम णे लाभे संते णो घडिम्बाहेडला || सृ. ३०५ ॥ અર્થ :- ભિક્ષુને કે ભિક્ષુણીને ભેજનને માટે ગ્રહસ્થને ઘરે પ્રવેશ કરીને જાણવામાં એમ આવે કે આ બીજ કે વનસ્પતિ આખી આપી છે, જીવ ઉત્પન્ન થાય એવી છે, બે ચીરીયા કરવામાં આવ્યા નથી, અને વાંકી પણ છેદાઈ નથી; આમ અણછેડાયેલી તરૂણ વનસ્પતિ કે મગ વિગેરેની ફળી શસ્ત્ર પ્રહાર ન પામેલી અને ભંગ ન પામેલી એવી જોઈને આ નિર્દોષ નથી, અને લેવા ચોગ્ય નથી એમ માનીને તેણે લાભ હોવા છતા પણ આવી વનસ્પતિ સ્વીકારવી જોઈએ નહિ. मूलम्-से भिखू या, भिक्खुणी था, जाय पविठे समाणे से जाओ गुण आसहीओ जाणेन्ना अकसिणाओ आसासियाओ विद ठकडाओ तिरिच्छच्छिण्णाओ योच्छिण् गाओ तरुणिय था छियाडि अभिकंतज्जियं पेहाए, फासुर्य एसणिज्जति मण्णमाणे लाभे संते અર્થ :-તે ભિક્ષને કે ભિક્ષુણીને હસ્થના ઘરે પ્રવેશીને એમ જાણવામાં આવે કે આ બીજ, વનસ્પતિ વગેરેના ટુકડા થયેલ છે, તેમા જીપત્તિનો સંભવ નથી, તે ચીરાયેલ છે, તે વાંક
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy