SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ अइवत्तियं अणाउट्टि सयमन्नेसिं अकरणयाए । areagિ vfજા કરાઈ રે સાવવું ૫ ૧૭ || || ઝૂ. ૨૮૭ | અર્થ :–બે પ્રકારની સાપરાયિક અને ઈપથિક ક્રિયાઓને સમજીને એ બુદ્ધિમાન જ્ઞાનીઓ અજોડ કિયાને ઉપદેશ કર્યો. આદાનત અને અતિપ્રાસત ( પરિગ્રડ અથવા તૃષ્ણને સ્ત્રોત અને આરંભ અથવા હિંસાનો સ્ત્રોત ) તેમજ ત્રણ રોગને ભગવંતે સંપૂર્ણ રીતે જાણી લીધા હતા. અહિંસાનો આશ્રય કરીને તેઓ પિતાને અને અન્યને ન બંધાવાને ઉપદેશ આપતા હતા. જેણે સ્ત્રીઓને સર્વ કર્મ બંધના કારણરૂપ જાણ હતી એવા ભગવંત લોકના સ્વરૂપને જાણતા હતા. मूलम्-अहापडं न से सेवे स०पसो फम्म अदरखू । जं किंचि पाय गं भगव तं अकुव्यं वियर्ड अँजित्या ।। १८ ॥ णो सेवइ य परवत्थं परपाए यि से प सुंजित्था । परिवज्जियाण उमाणं गच्छइ संखडिं असरणयाए ॥ १९ ॥ मायण्णे असणपाणस्स नाणुगिध्धे रसेसु अपडिन्ने । अछिपि को पम जिजजजा नो वि य कंडयए मुणी गायं ।। २० ॥ ૪ ૮૮ | અર્થ :-સાધુને ઉદ્દેશીને બનાવેલો આહાર ભગવાન સેવતા નહિ, કર્મના બંધનું સ્વરૂપ સ પૂર્ણ રીતે પ્રભુ દેખતા હતા, તેથી થોડુંક પણ પાપકર્મા ભગવાન સેવતા નહિ, અને પ્રાસુક આહાર તેઓ લેતા હતા. તેઓ પરવસ અર્થાત ગૃહસ્થનું વસ્ત્ર ઉપગમાં લેતા નહિ તેમજ ગ્રહરથના પાત્રમાં ભેજન કરતા નહોતા. તેઓ અપમાનને વિચાર છેડી દઈને કે.ઈનું શરણ લીધા વિના ભેજનના સ્થાને જતા હતા. તેઓ ભેજન ને પાણીનું માપ જાણનારા હતા, નિ નબુદ્ધિ રહિત હતા અને કોઈપણ રસની તૃણા વગરના હતા. તેઓ આપની પણ પ્રમાર્જના કતા નહિ અને શ્રમણ ભગવંત ખરજ આવે છતા પણ ગાત્રાને ખંજવાળતા નહિ. मूलम्-अप्पं तिरियं पेहाए अप्पं पिठमो पेहाए । अप्पं वुइएऽाडिमाणी पंथपेही चरे जयमाणे ॥२१॥ सिसिरति अध्धपडिबन्ने तं पोसिज्ज वत्यमणगारे। पगरितु बाहु परक्कमे को अवलंधियाण कंधम्मि ॥२१॥ पस विही अणुक्कतो माहणेण मई मया। बहुसो अपडिन्नेण भगवया एवं रियति त्ति वेमि ॥ २३ ॥ I સૂ ૨૮૨ / અર્થ -પંથ જેને ભગવાન જ્યારે યત્નાપૂર્વક વિચારતા હતા ત્યારે તેઓ પડખાઓમાં જતા નહિ, પાછળ જોતા નહિ, તેઓ બેલતા પણ નહિ અને કઈ પૂછે તે જવાબ આપતા નહિ. હેમનઋતુમાં જ્યારે તેઓ રસ્તે જતા હતા ત્યારે તે પડી ગયેલું વસ્ત્ર ભગવતે તજી દીધું, (તે પછી) ભગવાન હાથ ફેલાવીને ચાલતા હતા, અને ખભા પર હાથ રાખતા નહિ. મતિમાન બ્રાહ્મણ મહાવીરે કેઈપણ પ્રકારે નિદાન રાખ્યા વિના આવી રીતે આચરનું પાલન કરેલું છે. ભગવતે આ પ્રમાણે આચર્યું છે, એમ હું કહું છું. ઇતિ પ્રથમ ઉદ્દેશક પૂરે
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy