SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ फरुसाई दुतितिक्खाइ अइअच्च मुणी परक्कममाणे । आघायनदृगीयाई दण्डजुध्वाई' ઘુટડીઝુધ્ધાક્' || \ / गढिए मिहुहासु समग्रस्मि वायसुर बिसोने दक्खु । एई से उरालाइ गच्छइ सयपुत्ते असरणयाप ॥ १० ॥ ॥ ૪. ૨૮૭ || અર્થ “ખીજાએ માટે આમ કરવું સહેલુ નથી, નમસ્કાર કરનારાઓની સાથે પણ ભગવાન ખેલતા નહિ. અનાય દેશમાં ત્યાં ભગવાનને લાઠીના માર પડતુ, કેટલીકવાર ભગવાનના વાળને કમભાગી અનાર્યો ખેચા હતા. છતાંય ભગવંત સમભાવમા સ્થિર રહી મૌન રહેતા હતા, કઠાર અને સહન કરવામાં દુસ્કર એવા પરિષહેને અવગણીને શ્રમણ ભગવાન જ્ઞાનપુત્ર પરાક્રમ કરતાં થકા શેક હિત થાને, વાર્તા, નૃત્યે. ગીતે, યુદ્ધો અને મુસુિદ્ધા તેમજ માહામાંહેની કામાદિ કથાઓમાં લીન મનેલાઓને કે,ઈ સમયે જોતા હતા. આવા ભારે પરિષહેામાંથી જ્ઞાનપુત્ર ભગવાન અન્યના શરણુ વિના પસાર થતા હતા. एगत गए मूलम् - अषि साहिए दुवे वासे सीओदं अमुच्चा निक्खते । पिहियच्चे अहिनादंसणे સખ્ત || ૧૨ || पुढवि च आउकायं च तेउकायं च बाउकार्य च । पणगाई वीय हरियाई तसकार्य च सन्मलो न च्चा ॥ १२ ॥ एयाई सन्ति पडिलेहे चित्तमन्ताह से अभिन्नाय | परिषज्जिय विहरित्या इय संखाय से महावीरे ॥ १३ ॥ 1, ૬. ૨૮૯ || અર્થ :-વળી બે વર્ષ થી અધિક સમય સુધી, સચિત્ત પાણીને તજીને એકત્વ ભાવના ભાવતાં શરીરની પરિચર્યા તજીને, સમ્યકત્વનુ' સ્વરૂપ એળખીને શાત થઇને તેમણે દીક્ષા લીધી હતી. પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય, તેમજ સેવાલ બીજ, અને લીલેતી અને ત્રસ કાયને સર્વ પ્રકારે જાણીને આ ચિત્ત પદાર્થો છે એમ એાળખીને પ્રતિલેખના કરીને જીવયાની બુદ્ધિએ તે મહાવીર તેને (તેના આરભને) દૂર રાખીને સયમમાં વિચરતા હતા. मूलम्-अदु थावरा य तसत्ताप, तसा य थावरताए । अदुवा सन्धजोणिया सत्ता कंमुणा कप्पिया पुढो बाला ॥ १४ ॥ भगवं च एवमन्नेसी सोवहिए हु लुप्पई वाले | कम्मं च सosसो णच्चा तं पडियाइकखे पावगं भगवं ॥ १५ ॥ || ૬ ૨૮૨ || અથ -ભગવાન વિચારતા હતા કે) સ્થાવર જીવા કયારેક ત્રસપણે જન્મે છે અને ત્રસ જીવે કયારેક સ્થાવરણે જન્મે છે અથવા તા સવ ચેનિએના અજ્ઞાન જીવે કર્માંથી વિધવિધ પ્રકારે જન્મ ધારણ કરે છે ભગવાન એ પ્રમાણે વિચાર કરતા હતા કે ઉપાધિત અજ્ઞાન જીવ ખરેખર કલેશ પામે છે. સપૂર્ણ પણે કમને જાણીને ભગત્ર તે તે પાપકા ત્યાગ કર્યાં હતા. मूलम् - दुषिहं समिच्च मेहावी, किरियमक्खायऽणेलितं नाणी । मायाणसोय मइवाय सोये जोगंच सव्वसी ૬′ || ૬ |
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy