SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭ અર્થ :-મધ્યસ્થ દને િધ ની અભિલાષા હિન્નુએ માદિભાનુ સ્તત સેવન ક×વુ જોઇએ, આંતરિક ષાય અને ખાદ્ય ઉપાધિ છેડીને શુદ્ધ અધ્યાત્મનું ગવેષણ કરવુ જોઈ એ. પેાતાના આયુષ્યના કલ્યાણના જે કંઇ સાધન દ્વારા પ્રારભ થયેલે જાણ્યા હોય તે જ સાધનને પતિ પુરુષ સ લેખણુાના મધ્યસમયમાં જલ્દીથી શીખી લે. मूम-गामे वा अदुवा रण्णे, थंडिलं पडिलेहिया । पाणं तु विनाय, तणाई संथरे मुणी ॥ ७ ॥ अणाहारी तुयट्टिजा, पुट्ठा तत्थऽहियासए । નાāનું વચરે, માજીસૈäિ વિપુ‹ || ૮ || lતું. ૨૭॥ અર્થ :- ગામમાં અથવા અણ્યમાં, જવરહિત સ્થાને જેઇને, તે સ્થાનને જીવેારહિત જાણીને, મુનિ ત્યા ભૃણની શૈયા પર આામ કરે, અને ઉપસર્ગાના ૨૧ થાય તે ત્યા તે સહન કરે.. મનુષ્યના ( અનુકૂળ કે પ્રતિકૂળ) ઉપસગૅર્માં આવી પડતાં તે સયમની મર્યાદાને લેાપે નહિં. मूलम् - संसगा य जे पाणा, जे य उड्ढमहेचरा | भुञ्जन्ति मंससोणियं, न छणे न पमजए ॥ ९ ॥ पाणा देहं विहिंसन्ति, गणाओ न वि उष्ममे । आसवेहि विवित्ते, तिप्पमाणो ऽहियात ॥ १० ॥ ।।૬. ર૭]] અર્થ :-હવે જે પ્રાણીએ એક સ્થાનથી બીજે સ્થાન હાલતાં ચાલતાં હાય, અથવા જે પ્રાણીએ ઊંચે અને નીચે ફરનારા હોય તે માંસ અને લેાડ઼ીત્તુ ક્ષણ કરે છે, તેની મુનિએ હિંસા કરવી નહિ અથવા તે તેને રજોહરણથી દૂર કરવા નહિ. જ્યારે જીવા દેહને પીતા હોય ત્યારે તેણે એક સ્થાનથી ખીજે સ્થાન જવું નહિ. આશ્રવેાથી મુકત થઈને પીડા પામતા પામતા તે સમભાવે સહન કરે मूलम् - गंथेहि विवित्तेहिं, आउकालस्स "| पग्गहियतरगं चेयं, दवियस्स वियाणओ ॥ ११ ॥ अयं से अबरे धम्मे, मायपुत्तेण साहिए । आयषज्जं पढीयारं, विजद्दिज्मा तिहा तिदा ।। १२ ।। ૬. ૨૭/ અર્થ-ખાદ્ય પરિગ્રહ અને અભ્યતર રાગદ્વેષરૂપી ગ્રંથથી મુકત થઈને, તે જીવનના કાળને પાર જાણીને અનશનમાં વર્તે છે. (તે ભકતપક્ત્તિા અનુષ્ઠાન થયુ.) ખીજું ઇગિતમરણ નામનુ આ કહેવામાં આવતુ અનુષ્ઠાન જ્ઞાનવાન સમીને માટે વિશેષ રૂપથી ગ્રહણ કરવા ચે શ્ય છે. આ બીજો વિશેષ ધર્મ ભગવાન મહાવીરે કહ્યો છે, તેમાં ત્રિવિધે ત્રિવિધે, પેતે કરી શકે તે સિવાયની શરીરની પરિચર્યા દેડવાની છે. मूलम्-हरिएषु निष ज्जिज्जा, थंडिलं सुणिवा सप । કોત્તિન મળાદારો, इन्दियहि गिलायन्तो, तद्वाषि से સnહૈિ, પુટ્ટો તથઽચાત્તપ || ટ્ર્ || समियं आदरे सुणी । »શ્વને ને સમાદ્દિવ | 8 || IIT. ૧૭I/
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy