SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રણમ્ ] अन्तिम उद्गारः । २६९ ૨૯ જીવનની ખુરાઈઆને જીતવાથી જૈન થાય. બ્રહ્મ ( આત્મજ્ઞાન )ને વિકસાવવાથી બ્રાહ્મણ થાય. ત્રસ્ત, પીડિત, ભયાત્તને રક્ષવાથી ક્ષત્રિય થાય. અને આત્મકલ્યાણની સિદ્ધિનું મનન કરવાથી મનુષ્ય થાય. ૩૦ મનુષ્યજીવનનું ધ્યેય શું એ વિચારવું' બહુ અગત્યતુ છે એ જીવનના સહુથી મ્હોટા અને ગંભીર પ્રશ્ન છે. અને એ તેટલા જ સુન્દર પણ છે. અથ અને કામ એ જીવનના સાર નથી એ ખાસ ખ્યાલમાં રહે. મંગલભૂત ચરિત્રમાં મજબૂત રહી પ્રાણીમાત્રના હિતસાધનમાં યથાયોગ, યથાશક્તિ ઉઘુક્ત થવુ એજ જીવનના સાર છે. ૩૧ આધુનિક વિજ્ઞાન’થી. ચમત્કૃત થઇ મામશાસ્ત્ર પર ઘૃણા કરવી ન ઘટે. ભલે અનેકાનેક આશ્ચર્યકારક પ્રયાગા મહાર આવે, એથી આધ્યાત્મિક માર્ગોની કિમ્મત ઘટી શકતી નથી. પરમાતા એ એકજ માર્ગ માત્ર કલ્યાણુભૂમિ છે એ જીવન વગર આત્માનું મ’ગદ્યસાધન અશક્ય છે. કર જš ( Matter)માં પણ અનન્ત શક્તિ સ્વીકારાયેલી છે. અતએવ, એના બળ પર મહાત્ વિસ્મચેત્પાદક આવિષ્કારા નિકળવાસ ભવિત છે પણ એથી આધ્યાત્મિક મંગલભૂમિને ડેલી. જડવાદના ઉપાસક બનવુ. ચેગ્ય મગાય.
SR No.010831
Book TitleAdhyatma Tattvaloka
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherSurendra Lilabhai Zaveri
Publication Year1934
Total Pages306
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy