SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ अष्टाङ्गयोगः ११५ પરિગ્રહથી માણસ મૂચ્છિત થાય છે અને મૂરથી કર્મબન્ધનમાં પડે છે. એમ સમજી વિવેકશાલી જન નિસંગ મુનિ બનતાં દ્રવ્યાદિપ સર્વ પરિગ્રહને ત્યાગ કરે છે. ગૃહસ્થજીવન અને સુનિજીવન એ અને ભિન્ન અવસ્થા છે. માટે જેમ ગૃહસ્થ સુનિ ન કહેવાય, તેમ પરિગ્રહધારી હોય તે મુનિ ન કહેવાય. પરિગ્રહધારીને મુનિ માનીએ તે ગૃહસ્થ પણ સુનિ કેમ નહિ કહેવાય? ગૃહસ્થને પરિગ્રહ નિન્દનીય નથી, પણ જે ત્યાગના માગે ચલ હેય તેને જરૂર નિન્દનીય છે. દ્રવ્યના ઉપભેગમાં કામવાસનાને પ્રચાર પણ બહુ સમ્ભવિત છે. કદાચિત લાભની સમ્ભાવનાથી ધન રખાય, છતાં તેનું પરિણામ તે મૂલક્ષતિ સિવાય બીજું આવતું નથી. એમ સનતાને રાત છે. રાંદાતાર-માયાની બુરી હવાથી અસ્પષ્ટ રહેવા સારુ અપરિગ્રહ છવન એ નિસહ બહું સારું જીવન છે અને એ જ સાધુજીવન છે.
SR No.010831
Book TitleAdhyatma Tattvaloka
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherSurendra Lilabhai Zaveri
Publication Year1934
Total Pages306
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy