SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ.६ रु. ८ जीयाधिकरणभेदनिरूपणम् तत्र प्राणातिपातादिषु प्रयत्ना वेशः - सरस्सा साधन समास्यासकरण समारमा भारम्नस्तु प्रक्रमः प्राणातिपातनिष्पत्ति हन्यते । उक्तश्च भगरवीसने ३ मारा के ३ उद्देशके १५३ सूत्रे वृत्तौ । संकप्पो संरंगो परितापको सो समारंभो। आरंभो उद्दचओ लवनयाणं विलुद्धाणं ॥१।। इति, 'सङ्कल्पः संस्मः परितापको भवेत्समारम्भः। भारम्भउपद्रवः सर्वनयानां विशुद्धानाम् ॥१॥ इति । योगाश्च-मनोयोग वाचोयोग काययोगाश्च त्रयः, स्वातन्य प्रतिपय कृत ग्रहणं वोध्यम् । कारिताभिधानश्च परप्रयोगापेक्षम्, अनुमतशब्दश्च प्रयोजकस्य आदि में प्रयत्न की शुरुआत करना संरंभ कहलाता है, उसके लिए साधन जुटाना समारंभ कहलाता है और हिला करना आरंभ कहलाता है। भगवतीसूत्र के तीसरे शतक के तीसरे उद्देशक में कहा है-हिंसा आदि करने का संकल्प होना संरंस है, परिताप उत्पन्न करने वाला समारंभ है । और उपद्रव (घात) हो जाला आरंभ है। यह सभी विशुद्ध नयों का अभिप्राय है ॥१॥ योग तीन प्रकार के होते हैं मनोयोग, वचनयोग और काययोग क्रिया में स्वतंत्रता सूचित करने के लिए 'कृ' शब्द का ग्रहण किया है अर्थात् स्वयं कोई क्रिया करना 'कृन' है। दूसरे से क्रिया करवाना 'कारित है। 'अनुमत' शब्द प्रयोजन के मानल परिणाम का सूचक है, अर्थात् दुसरा कोई हिंसा आदि क्रिया करता है, तो उसका अनुमोदन करना अनुमत कहलाता है। क्रोध, मान, माधा और लोभ, ये चार कषाय हैं। इन सब के भेद से जीवाधिकरण के तेरह भेद होते हैं। કરવી સંરંભ કહેવાય છે, તેના માટે સાધન લગાડવું સમારંભ કહેવાય છે. અને હિંસા કરવી આરંભ કહેવાય છે. ભગવતી સૂત્રના ત્રીજા શતકના ત્રીજા ઉદ્દેશકમાં કહેવામાં આવ્યું છે–હિંસા આદિ કરવાનો સંકલ્પ થ સંરંભ છે, પરિતાપ ઉત્પન કરનાર સમારંભ છે અને ઉપદ્રવ (ઘાત) થઈ જાય આરંભ છે આ બધાં વિશુદ્ધ અને અભિપ્રાય છે ? ન ગ ત્રણ પ્રકારના હોય છે–મનેયેગ, વચન,ગ અને કાયયેગ, ક્રિયામાં સ્વતંત્રતા સૂચિત કરવા માટે કૃત” શબ્દને ગ્રહણ કરવામાં આવેલ છે અર્થાત્ સ્વયં કોઈ ‘કિયા કરવી “કૃત” છે. બીજા પાસે કિયા કરાવવી “કાતિ છે “અનુમત” શબ્દ પ્રયોજકને માનસ પરિણામનું સૂચક છે અર્થાત્ બીજો કે હિંસા આદિ ક્રિયા કરતો હોય તો તેનું અનુમોદન કરવું “અનુમતે કહેવાય છે ક્રોધ, માન, માયા અને લેભ કષાય છે. આ બધાંના ભેદથી જીવાધિકરણના તેર ભેદ થાય છે.
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy