SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ - दीपिका नियुक्ति टीका अ.६ १.६ जी. कर्म. समानव विशेषाधिकोवेति ६३ रजर्षभनाराचसंहननमण्डितपुरुषेन्द्रियादेश पारे महानास स्यात् अन्य संहननसंयुक्तपुरुषस्य पापकरणेऽल्पाऽऽसवो भवति अल्पादपि अल्पतर आस्रवी बीर्यविशेषाद् भवति, एवमधिकरणविशेषे सति प्रावविशेषो भवति । यथा पस्यचिम्मोदकस्याऽनुभागो रसोऽतिमधुरः स्वल्पमधुरो वा भवति । कस्यचिद् वस्तुनः स्वादोऽति कटुकोवा, कस्यचित्पुनातिमधुरो नाऽप्यति टुको भवति भसादे गुणीकरणादीना च स एव मन्दमन्दतरमन्दतमत्वादि पदेशं च लभते। एवं कर्मणामपि शुभेऽशुमाऽऽत्मकानां तीव्र तीव्रतर तीवतम, मन्द मन्दतर मन्दतमत्वादिभेदभिन्नो धन्धो भवति । तत्र शुभकर्मणा मनुभागो रसो द्राक्षेक्षुक्षीरमाक्षिजाती है, उसे अल्प आस्रव होना है। इसी प्रकार वज्र-ऋषभनाच संहनन वाले पुरुष की इन्द्रिय आदि की जो प्रवृत्ति होती है, उससे महान् आस्रव होता है । अन्य संहननवाले पुरुष को पाप करने में अल्प आस्रव होता है। किसी अल्पतर वीर्यवाले को अल्पतर आस्रव होता है। इसी प्रकार अधिकरण की विशेषता से भी आस्रव में विशेषता होती है। जैसे किसी लड्ड का रस अतिमधुर होता है और किसी का स्वल्प मधुर होता है, किसी वस्तु का स्वाद अत्यन्त कटुक होता है, किसी का न अति मधुर और न अति कटु होता है, और उस अल्पता आदि में मन्दता, मन्दतरता, मन्दतमता आदि की अनेक श्रेणियां होती हैं, इसी प्रकार शुभ और अशुभ कमों का भी तीव्र, तीव्रतर, तीव्रतम मन्द, मन्दतर और मन्दतम आदि अनेक भेदों वाला बन्ध होता है। इन में તેને અલ્પ આઅવ થાય છે. આવી જ રીતે વજ–ત્રાષભ રાચસંહનનવાળા પુરૂષની ઈન્દ્રિય આદિની જે પ્રવૃત્તિ થાય છે તેથી મહાન આસ્રવ થાય છે. અન્ય સંહાનવાળા પુરૂષને પાપ કરવામાં અલપ આસવ થાય છે. કોઈ અલપતર વયવાળાને અહપતર આસ્રવ થાય છે. આ રીતે અધિકરણની વિશેષતાથી પણ આસવમાં વિશેષતા થાય છે. જેમ કે.ઈ લાડવાને રસ અતિ મધુર હોય છે અને કોઈને સ્વ મધુર હોય છે, કેઈ વસ્તુને સ્વાદ અત્યન્ત કડ હોય છે કેઈને ન અતિ મધુર અથવા ન અતિ કડવો હોય અને તે અલ્પતા આદિમાં મન્દતા. મદતરતા, મન્દતમતા આદિ અનેક શ્રેણિઓ હોય છે, એવી જ રીતે શુભ અને અશુભ કમેને પણ તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ, મન્દ, મન્દતર, અને મન્દતમ આદિ અનેકભેદેવાળે બન્ધ થાય છે. આમાંથી શુભકમેને રસ(અનુભાગ) દ્રાક્ષ, શેરડી, દૂધ અથવા મધ જેવો મીઠો હોય છે જેના અનુભવથી
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy