SearchBrowseAboutContactDonate
Page Preview
Page 704
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ तत्त्वार्थस्त्र क्षायिकी श्रेणि:-अनन्तानुवन्धिनः कमायाः मिथ्यात्वमिश्रमभ्यक्त्वानि अपत्या. ख्यानपत्याख्यानाचरणानि, पुं-लघुपक-स्त्रीवेदाः, हास्यादिपट्कम् सज्वलन कषायश्च-नि, अयाश्च क्षायिकश्रेणे-मारोहकः अविरतदेशपमत्ताऽपमत्ताऽविर सान्यतमः कश्चिद् किशुन्यमानाऽध्यवसायो भवति । स खलु अनन्तानुवन्धिनः कषायान् अन्त मुहूर्तेलेत्र युगपदेव क्षपयति, ततश्च-यावत् संज्यलनकोभकपाय संख्येयभागं क्षायति, तथासहि-सूक्ष्मसम्परायसंयमचारित्रवान सम्पद्यते । समसकलमोहनीयको समेतु एकादशगुणस्थानप्राप्तः सन् उपशान्तकषायो यथाख्यातसंयमचारित्रवान् भवति, क्षपकः पुनः समस्तमोहनीयकर्मोदधि क्षक श्रेणी करने वाला लुन्दि श्री जय दलवें गुणस्थान में पहुचता है तब उसे भी हमलावराय चरित्र झोया है, विशेषता यही है कि क्षपक श्रेणी वाला दसवें सीधे बारह गुणास्थान में पहुंच कर अप्रतिमानी हो जाता है। उसका पतन नहीं होता। उपशाम श्रेणी में अनन्तालुबंधी कषाय, दर्शननिक, अप्रत्याख्यानी कषाय, मस्याख्यानाचक्षणीय कपाय, पुरुष वेद-श्री वेद-नपुंसक वेद, हास्यादि पदक और संज्वलन पाय का उपशम करता है जब कि क्षपक श्रेणी बाला इस प्रकृतियों का क्षय करता है। उपशम श्रेणी वाला मुनि जन्य ग्यारहवें गुणस्थान को प्राप्त करता है तब अन्तर्मुहर्त समय के लिए उसे यथाख्यात चारित्र की प्राप्ति होती है । क्षक श्रेणी चाला चारहवें गुणस्थान को प्राप्त करके अप्र. निपानी अथारुयात चारित्र प्राप्त करता है। ક્ષપક શ્રેણી કરવાવાળા મુનિ પણ જ્યારે દેશમાં ગુણસ્થાનમાં પહોંચે છે ત્યારે તેને પણ સૂમસામ્પરાય ચારિત્ર થાય છે. વિશેષતા એ છે કે ક્ષપક એ ગીવાળા દશમાંથી સીધા બારમા સ્થાનમાં પહોંચીને અપ્રતિપાતિ થઈ જાય છે. તેનું પતન થતું નથી ઉપશમ શ્રેણીમાં અનંતાનુબંધી કષાય, દર્શનત્રિક, અપ્રત્યાખ્યાની કષાય, પ્રત્યાખ્યાનાવરણ કષાય, પુરૂષદ-સ્ત્રીવેદ, નપુંસકવેદ, હાસ્યાદિ ષટક અને સંજવલન કષાયને ઉપશમ કરે છે જ્યારે ક્ષપક શ્રેણીવાળા આ પ્રકૃતિએ ને ક્ષય કરે છે. ઉપશમ શ્રેણીવાળા મુનિ જનારે અગીયારમા ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે. ત્યારે અંન્તર્મુહૂત સમયને માટે તેને યથ ખાત ચરિત્રની પ્રાપ્તિ થાય છે ક્ષપક શ્રેણીવાળા બામા ગુણસ્થાનને પ્રાપ્ત કરીને અપ્રતિપાતિ યથાખ્યાન ચારિત્ર પ્રાપ્ત કરે છે.
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy