SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ ४४० तत्त्वार्थ चारित्रं भवति । अतिमूक्षम कोधमानमायादि कपायत्वात् सूक्ष्क्षसाम्परायचारित्र मुच्यते, सम्परायशब्दस्य कायवाचकत्वात् । सर्वस्य मोहनीयस्योपशमः क्षयो. वा वर्तते यस्मिन् तत् परमौदासीन्यलक्षणं जीवस्वभावदशाविशिष्टं यथाख्यातचारित्रम् , यथा-ऽऽ मनः शुद्धः स्वभावः स्थितः तथैवाऽऽख्यातः कथित आत्मनः समानो यस्मिश्चारित्रे तत्-यथास्थातचारित्रमिति व्युत्पत्तिः, तथाच-निरव शेषस्य मोहनीयकर्मण उपशवात्-क्षयाच्चाऽऽत्मस्वभावापेक्षालक्षणं यथाख्यात चारित्र व्यपदिश्यते, यथाख्यातमेवाऽयाख्यातचारित्र नाम्नापि व्यपदिश्यते । तस्थाऽ अमर्थः-याक्तनचारित्र विधायिभिः खलु आत्मनो यदुत्कृष्टं चारित्रमाख्यातं दो गव्यूति सम्मान करता हो, ऐले संघमशील मुनि को परिहारविशुद्धि चारित्र होता है। जिल अवस्था में कषाय अत्यन्त सूक्ष्म रह जाते हैं, उस अवस्था में होने वाला चारित्र सूक्ष्म साम्पराय चारित्र कहलाता है। सम्पराय शब्द कांय का वाचक है। ____ मोहनीय कर्म का सर्वथा उपशम या क्षय होने पर जो चारित्र प्रकट होता है वह यथाख्यात चारित्र है। यह चारित्र परम उदासीनता. मय और जीवन की स्वभावदशा रूप है । आत्मा का जो शुद्ध स्वभाव है वही जिस चारित्र में कहा गया हो, वह यथाख्यात चारित्र । इस कारण सम्पूर्ण मोहनीय कर्म के उपशम से या क्षय से आत्मस्वभावयथाख्यान चारित्र कहलाना है । इसे अधाख्यात चारित्र भी कहते हैं। उसका आशय यह है-पहले चारित्र के जो आराधक हुए हैं उन्हें आत्मा का जो उत्कृष्ट चारित्र कहा है, वैसा चारित्र जीवने पहले नहीं प्राप्त મુનિને પરિહારવિશુદ્ધિચરિત્ર હોય છે. જે અવસ્થામાં કષાય અત્યંત સૂક્ષમ રહી જાય છે તે અવસ્થામાં થનારું ચારિત્ર સૂમસામ્પરાય ચરિત્ર કહેવાય છે. સંપાય શબ્દ કષાયને વાચક છે. મેહનીય કર્મને સર્વથા ઉપશમ ક્ષય થવાથી જે ચારિત્ર પ્રકટ થાય છે તે યથાખ્યાતચારિત્ર છે. આ ચારિત્ર પરમઉદાસીનતામય અને જીવન સ્વભાવદશા રૂપ છે. આત્માને જે શુદ્ધ સ્વભાવ છે તે જે ચારિત્રમાં કહેવામાં આવ્યું હોય, તે યથ ખ્યાત ચરિત્ર આથી સંપૂર્ણ મેહનીય કર્મના ઉપશમથી અથવા ક્ષયથી આત્મસ્વભાવરૂપ યથાખ્યાતચારિત્ર કહેવાય છે અને અથાખ્યાતચારિત્ર પણ કહે છે. તેને આશય આ છે. પહેલાં ચારિત્રના જે આરાધક થયા છે તેઓએ આત્માનું જે ઉત્કૃષ્ટ ચારિત્ર કહ્યું છે એવું ચારિત્ર જીવે
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy