SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Page Text
________________ ४२० तत्त्वार्थ भक्षिमिरमिभवनीयो भवति । तथैव-परिग्रहीजनोऽपि तस्करादिभिरभिभूयतेतदुपार्जनरक्षणक्षयमयुक्तांश्च दुःस्वपरिश्रमशोकादिदोपान् प्रतिलभते, परिग्रहशीलस्य शुष्कन्धरग्नेरिव द्रव्यादिभिरतहिन अवति, लोभाभिभवाच्च कर्तव्याऽकर्तव्यविवेकराहित्यान्महद निप्टं प्राप्नोति, मेत्य च नारकादि तीव्रगति प्राप्नोति, 'लुब्धोऽयं जनाः' इति च सगवितो भवति, तस्मात्-'परिग्रहतो व्युपरतिः श्रेयसी' इत्यात्मनि भावयद् परिग्रहाद् व्युपरतो भवति । लोमरूपया तृष्णापिशाचिकया वीकृतचित्तो न कानपि प्रत्याशान् पाति, लोभपयस्तो जनः प.च्या मांस अक्षण करने वाले पक्षी हमला करते हैं, उसी प्रकार परिग्रहवान् पुरुप को तस्कर आदि सताते हैं। परिग्रही को धन आदि के उपार्जर में कष्ट उठाना पडता है, उपार्जित करने के पश्चात् उनकी रक्षा करने की चिन्ता शरनी पड़ती है और रक्षा करते-करते भी जब वह नष्ट हो जाता है तो शोकसन्ताप का अनुभाव करना पड़ता है। जैले सूखे ईधन ले अग्नि की तृप्ति नहीं होती उसी प्रकार तृष्णावान् पुरुष धन से कभी सन्तुष्ट नहीं होता। वह लोभ से घिरा रहने के कारण कर्त्तव्य-अकर्तव्य के विवेक से रहित हो जाना है और परिणामस्वरूप महान् अनिष्ट प्राप्त करता है । परलोक में उसे नरक आदि की तीव्र यातनाएं भोगनी पडती हैं। लोग उसे 'लोभी-कंजम-मक्खी चुप्त' आदि कह कर तिरस्कृत करते हैं । अतएच' परिग्रह से विरत हो जाना ही श्रेयस्कर हैं, ऐनी भावना करने वाला परिग्रह से विरत हो जाता है । जिल्ला चित्त लोमा तृष्णापिशाची के वशीभूत हो કાચા માંસનું ભક્ષણ ર ાર પક્ષી હુમલે કરે છે તેવી જ રીતે પરિગ્રહવાનું પુરૂષને ચેર વગેરે પજવે છે. પરિગ્રહીને ધન આદિના ઉપાર્જનમાં કષ્ટ સહેવા પડે છે, ઉપાજિત કર્યા બાદ તેનું રક્ષણ કરવાની ચિતા સવાર થાય છે અને રક્ષણ કરવા છતાં પણ જ્યારે તે નાશ પામે છે ત્યારે શેક–સન્તાપને અનુભવ કરે પડે છે. જેમ સુકા ઇંધણથી અગ્નિની તૃપ્તિ થતી નથી તેમ તૃષ્ણાવ – પુરૂષ ધનથી કદી પણ ધરાતો નથી. તે લેભથી ઘેરાયેલ રહેવાના કારણે કર્તવ્ય-અકર્તવ્યના વિવેકથી રહિત થઈ જાય છે અને પરિ. ણામ સ્વરૂપ મહાન અનિષ્ટ પ્રાપ્ત કરે છે. પરલેકમાં તેને નરક આદિની ती यातना, सन १२वी ५४ छ. सो। तने वाली- स-मायूस' વગેરે ઉપનામ લગાડીને તેને હડધૂત કરે છે. આથી “પરિગ્રહથી વિરત થઈ જવું જ શ્રેયસ્કર છે. એવી ભાવના ભાવનાર પરિગ્રહથી વિરત થઈ જાય છે. જેનું ચિત્ત લેભરૂપી તૃષ્ણ પિશાચીનીને વશીભૂત થઈ જાય છે તે
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy