SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ - L तत्वायर पीवभावात् मन्दभावात् ज्ञातभावात् अज्ञातभावात् वीर्यविशेषात् बाधिकरण विशेषाच्चाऽऽत्मपरिणतिविशेषात् पूर्वोक्तानामेकोनचत्वारिंशत्साम्परायिकाऽऽ. वाणां विशेषः तीव्र स्तीव्रतर स्तीव्रतमो, मन्दो मन्दतरो मन्दतमो, लघुघुतरो रघुतमश्च परिणामविशेषो भवति, तद्विशेषाच्च कर्मवन्धविशेषो भवति, स्माण फलभोगविशेषः इतिफलितम् ॥६॥ _अभिप्राय यह है कि एक जीव किसी कार्यको तीघ्रभाव से करता है, दसरा जीव उसी कार्य को मन्द परिणाम से करता है इसी प्रकार कोई जीव किसी क्रिया में जान बूझकर प्रवृत्ति करता है और किसी जीच की उसी क्रिया में अनजान में प्रवृत्ति हो जाती है तो उनके मानव में भी भेद होता है। प्रत्येक अवस्था में आस्रव समान ही हो, ऐसा नहीं जैसे ज्ञातभाव और अज्ञातभाव के कारण आस्रव में अन्तर पड जाता है, उसी प्रकार वीर्य और अधिकरण की भिन्नता से भी आस्रव में भिन्नता हो जाती है। यही कारण है कि कोई जीव ती आस्रव का भागी होता है तो कोई तीव्रतर और तीव्रतम आस्रवका इसी प्रकार किसी को मन्द आस्रव होता है तो किसी को मन्दतर या मन्दतम आस्रव होता है। जब आस्रव में अन्तर पडता हैं तो बन्ध भी अंतर पडे विना नहीं रह सकता और कर्मबन्ध में अन्तर पड़ने से उसके अन्तर पडना अनिवार्य है।६॥ વિશેષતાને અધિકરણ વિશેષ કહે છે. આમ તીવ્રભાવ, મન્દભાવ, જ્ઞાતભાવ, અજ્ઞાતભાવ, વીર્યવિશેષ અને અધિકરણ વિશેષથી સામ્પરાયિક આસવમાં વિશેષતા અર્થાત્ તરતમતા ઉત્પન્ન થાય છે. અભિપ્રાય એ છે કે એક જીવ કોઈ કાર્યને તીવ્રભાવથી કરે છે. 1 - અને બીજે જીવ તેજ કાર્યને મદ પરિણામથી કરે છે, એવી જ રીતે કોઈ જીવ કોઈ ક્રિયામાં જાણી–બૂઝીને પ્રવૃત્ત થાય છે અને કોઈ જીવની તેજ ક્રિયામાં અજાણતાં જ પ્રવૃત્તિ થઈ જાય છે ત્યારે તેમના આશ્વવમાં પણ ભેદ માય છેપ્રત્યેક અવસ્થામાં આસવ સમાન જ હોય એ નિયમ નથી જેમ કે જ્ઞાતભાવ અને અજ્ઞાતભાવને કારણે આસવમાં અન્ડર પડી જાય છે તેવી જ રીતે વીર્ય અને અધિકરણની ભિન્નતાથી પણ આસવમાં ભિન્નતા થઈ જાય છે. આ જ કારણ છે કે કેઈ જીવ તીવ્ર આસવને ભાગી થાય છે તે કોઈ જીવ તીવ્રતર અને તીવ્રતમ આસવને, એવી જ રીતે કોઈ જીવને મન્દ આસ્રવ હોય છે. તે કેઈને મન્દતર અથવા મંદતમ આસ્રવ હોય છે. જ્યારે આઅવમાં અન્ડર પડે છે તે બધમાં પણ અત્તર પડયા વગર રહેતું નથી અને કર્મબન્યમાં અન્તર પડવાથી તેનામાં અન્તર પડવું અનિવાર્ય છે દા -- - - - -
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy