SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ तत्वार्थस्से क्षेत्र लोकत्रयम्, मनापर्यवज्ञानस्य क्षेत्रं तु केवलं मध्यलोक एव, तत्रापि-सार्द्धद्वीपद्वयम्, तत्रापि-यत्र केवलं चतुर्थकाला तत्सन्धि वा भवति, तथाविध कर्मभूमिबोध्या। एवमधिज्ञानस्य स्वामी चतसृष्वपि नरक-देव-मनुष्य-तिर्यग्गतिषु भवति मनापर्यवज्ञानस्य स्वामीतु-विरल एव भवति । तथाहि-मनापर्यवज्ञान केवलं गर्भजमनुष्याणामेव भवति तत्र कर्मभूमिजातानामेव तत्रापि-संख्येयवायुपामेव नाऽप्यकर्मभूमिजानाम्, न वा-ऽसंख्येयवर्षायुपाम्, तत्रापि पर्याप्तकानामेव-नाऽ. है। अवधिज्ञान का विषय, क्षेत्र की अपेक्षा, सम्पूर्ण लोक है, अर्थात् लोक में विद्यमान समस्त रूपी पदार्थ को वह जान सकता है। यही नहीं, परमावधिज्ञान में तो इतना साप होता है कि वह आलोक में लोकाकाश के घराघर-घराघर के असंख्यात खंडों को भी जान सकता है, मगर अलोक में रूपी पदार्थ होते नहीं हैं अतएव वह जानता भी नहीं है। मनःपर्यवज्ञान का क्षेत्र सिर्फ मनुष्यलोक अर्थात् अढाई द्वीप है। . स्वामी की अपेक्षा विचार किया जाय तो अवधिज्ञान के स्वामी चारों गलियों के जीव होते हैं, वह नारकों, देवों और तीर्यचों को भी होता है । मनःपर्यवज्ञान विरल मनुष्यों को ही होता है, यथा-वह केवल गर्भज मनुष्यों को होता है, उनमें से सी केवल शर्मभूलिजों को ही होता है, उनमें संख्यात वर्ष की आयु बालों को ही होता है, न अकर्मभूमिज मनुष्यों को होता है और न अलंख्यात्त वर्ष की आयु वालों को । संख्यात्त वर्ष की आयु बालों में भी पर्याप्तको को और વિષય ક્ષેત્રની અપેક્ષા સંપૂર્ણ લોક છે. અર્થાત્ લોકમાં વિદ્યમાન સઘળા રૂપી પદાર્થોને તે જાણી શકે છે. એટલું જ નહિ પરમાવધિ જ્ઞાનમાં તે એટલું સામર્થ્ય હોય છે કે તે અલકમાં કાકાશની બરાબર બરાબરના અસંખ્યાત. ખંડેને જાણી શકે છે. પરંતુ અલકમાં રૂપી પદાર્થ હોતા નથી આથી તે જાણ પણ નથી. મને પર્યવ જ્ઞાનનું ક્ષેત્ર કેવળ મનુષ્યલક અર્થાત અહીદ્વીપ છે, સ્વામીની અપેક્ષા વિચાર કરવામાં આવે તે અવધિજ્ઞાનના સ્વામી ચાય ગતિઓના જીવ હોય છે. તે નાર દે મનુષ્યો અને તિયાને પણ થાય છે. મન:પર્યવ જ્ઞાન વિરલ મનુષ્યને જ થાય છે. જેમકે તે કેવળ ગર્ભ જ મનુષ્યને થાય છે. તેમાં પણ કેવળ કર્મભૂમિને જ થાય છે. તેમાંથી પણ સંખ્યાત વર્ષની આયુષ્યવાળાઓને જ થાય છે. ન તો અકમ મિ જ મનુષ્યને થાય છે કે ન અસંખ્યાત વર્ષના આયુષ્યવાળાઓને સંખ્યાત વર્ષના આયુષ્યવાળાઓમાં પણ પર્યાપ્તને અને તેમાં પણ સમ્યક
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy