SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका २.८ १.४४ प्रतिज्ञानस्य द्वैविध्यनिरूपणम् ७६९ भतिज्ञान भावसनसो विषयपरिच्छेदकतया परिणतिजन्यं भवति । तथा चमतिज्ञानस्य पञ्चेन्द्रिय मलोपानिन्द्रिय भेदेन षट्कारणभेदात् षट्त्रिंशदधिक शतत्रयभेदा भवन्ति ते च भेदा अग्रेऽभिधास्यन्ते । उक्तञ्च नन्दिात्रे ३ 'से किं तं पञ्चवली पच्चवश्वं बुदिहं पणतं, तं जहा-इंदिया पच्चक्ख नो इंदियपच्चर छ'-इति, अर्थ कि तत् प्रत्यक्षम् ? प्रत्यक्षं विविध यज्ञप्तम् तद्यथा-इन्द्रियात्वास, तो इल्दिय प्रत्यक्षव, इति । पुनस्तत्रैव नन्दि सूत्रे उक्तम् 'ईहा अयोधीला आपा नदेखणा । स्वन्ना सईबई पन्ना सव्वं आभिणियोरिअं ।। इति, ईशा अपोहो विमशी मार्गणा च गवेषणा। संज्ञा स्मृतिः मतिः प्रज्ञा सवैमाभिनिमोधिनम् ॥४४॥ वहां हमापार नहीं होगा लीला इन्द्रियामनोनिलितक भतिज्ञा उन्न समय होता है जब मनुशागता हो और सक्षम आदिका तथा बनका उपयोग लगाए तो जैले जोई किमी वस्तु का स्पर्श करके लोचता हैयह शीत है, यह उन है इत्यादि । इन्द्रिय नविता प्रतिज्ञान रूपान, रसन, घ्राण, चक्षु और श्रोन, इन पांच इन्द्रियों के विषय स्पर्श, रस, गंध, वर्ण और शाद का होता है । अनिन्द्रियानिमितक नलिज्ञान स्मृति रूप होता है । यह सायमन के विषय परिच्छेहरू परिजनन ले उत्पन्न होता है । पांच इन्द्रिय और मन, इन छह चारणों के भेद ले तथा विष यभूत पदार्थो के मेले प्रतिज्ञान के तीन सौ छत्तील भेद होते हैं, उनका निरूपण आगे किया जाएगा। बन्दी खून में कहा है प्रश्न-प्रत्यक्ष के कितने भेद है ? उत्तर--प्रत्यक्ष के दो भेद है-इन्द्रियप्रत्यक्ष और नोहन्द्रियान्यक्ष । અને તેમાં ઈન્દ્રિયોની અપેક્ષા રહેતી નથી. ઈન્દ્રિયોને ત્યાં વ્યાપાર હોતે નથી. ત્રીજી ઈન્દ્રિયસનેનિમિત્તક મતિજ્ઞાન તે સમયે થાય છે જ્યારે મનુષ્ય જાગતું હોય અને સ્પર્શન વગેરેના તથા મનને ઉપયોગ લગાડેલ હોય. જેમ કોઈ વસ્તુને સ્પર્શ કરીને વિચારે છે આ ઠંડુ છે આ ગરમ છે. વગેરે ઈદ્રિયનિમિત્તક મતિજ્ઞાન સ્પશન રસન ઘાણું, ચક્ષુ અને શ્રેત્ર આ પાંચ ઈન્દ્રિયોના વિષય સ્પર્શ, ગંધ, રસ, વર્ણ અને શબ્દનો હોય છે. અનિન્દ્રિય નિમિત્તક મતિજ્ઞાન રતિરૂપ હોય છે. તે ભાવમનના વિષય પરિચછેદક પરિણ મનથી ઉત્પન્ન થાય છે. પાંચ ઇન્દ્રિય અને મન એ છ કારણેના ભેદથી તથા વિષયભૂત પદાર્થોના ભેદથી મતિજ્ઞાનનાં ૩૩૬ ભેદ થાય છે. તેમનું નિરૂપણ પછીથી કરવામાં આવશે નંદીસૂત્રમાં કહ્યું છે. પ્રશ્ન–પ્રત્યક્ષનાં કેટલા ભેદ છે ? ઉત્તર–પ્રત્યક્ષનાં બે ભેદ છે ઈન્દ્રિય પ્રત્યક્ષ અને અઈન્દ્રિય પ્રત્યક્ષ त० ९७
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy