SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ सस्वार्थ व्यावहारिक-पारमार्थिकदात् । तत्र-सांव्यवहारिक मपि द्विविधम्, इन्द्रिय निवन्धनम्-अनिन्द्रिय निबन्धनश्चति । तत्र-चक्षुरादीन्द्रियहेतुकं प्रत्यक्षम् अनिन्द्रिय निबन्धन घुच्यते, मनोहेतुकं प्रत्यक्षम्-अनिन्द्रियनिवन्धनं व्यपदिश्यते । एवम्परमाथिकं प्रत्यक्षमपि द्विविधं भवति, विकलं सकळञ्चति, तत्राऽसमाविषयक विकलं प्रत्यक्षम् घुच्यते समाविषयजन्तु सकलं प्रत्यक्ष व्यपदिश्यते । तत्र-विकलं प्रत्यक्षम् अवधिमनः श्यवज्ञानभेदेन द्विविधमवगन्तव्यम्, सकलंपत्यक्षं पुनरेकमेव समस्ताऽऽवरणक्षयहेतुकसकलद्रव्यपर्यायसाक्षात्कारस्वरूप केवलज्ञान मुच्यते । परोक्षं तावत्-सम्यग्ज्ञानं पञ्चविधं भवति, स्मरणमत्यभिज्ञानतोऽनु. के भी दो भेद हैं-लांव्यवहारिकप्रत्यक्ष और पारमार्थिकप्रत्यक्ष । सांव्य वहारिक प्रत्यक्ष श्री दो प्रकार का है-इन्द्रिय निबन्धन और अनिन्द्रिय नियन्धन । चक्षुआदि इन्द्रियों से जो प्रत्यक्ष होता है वह इन्द्रियनिबन्धन कहलाता है और मन ले होने वाला प्रत्यक्ष अनिन्द्रिय निषन्धन । पारमार्थिकप्रत्यक्ष भी दो प्रकार का है-विकल और सकल । जो समस्त वस्तुओं को ग्रहण न करे वह विशलपारमार्थिक प्रत्यक्ष कहलाता है और समग्र वस्तुओं को जाननेवाला सकलपामार्थिक प्रत्यक्ष कहा जाता है । विकलपारमार्थिक प्रत्यक्ष के दो भेद हैं-अवधिज्ञान और मनःपर्य वज्ञान । सलल पारमार्थिक प्रत्यक्ष एक ही प्रकार का है। वह समस्त आवरणों के क्षय से उत्पन्न होता है और समस्त द्रव्यों और पर्यायों को साक्षात् करना उसका स्वरूप है। उसे केवलज्ञान काइते है। परोक्ष सम्यग्ज्ञान पांच प्रकार का है-(१) स्मरण (२) प्रत्यभिज्ञान (३) तर्क (४) अनुमान और (५) आगम | उत्तराध्ययनसूत्र के २८ वे બે ભેદ છે સાંવ્યવહારિક પ્રત્યક્ષ અને પારમાર્થિક પ્રત્યક્ષ. સાંવ્યવહારિકપ્રત્યક્ષ પણ બે પ્રકારનાં છે-ઈન્દ્રિયનિબ ધન અને અનિદ્રીયનિબંધન ચક્ષુ આદિ ઈન્દ્રિથી જે પ્રત્યક્ષ હોય છે તે ઇન્દ્રિયનિબંધન કહેવાય છે અને મનથી થનારા પ્રત્યક્ષ અનિદ્રીયનિબંધન. પારમાર્થિક પ્રત્યક્ષ પણ બે પ્રકારના છે વિકલ અને સકલ જે સમસ્ત વસ્તુઓને ગ્રહણ ન કરે તે વિકલપારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે અને સમગ્ર વસ્તુઓને જાણનાર સકલપારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે વિકલપારમાર્થિપ્રત્યક્ષનાં બે ભેદ છે અવધિજ્ઞાન અને મનઃપર્વવજ્ઞાન સકયપારમાર્થિક પ્રત્યક્ષ એક જ પ્રકારનું છે. તે સમરત અને પર્યાને સાક્ષાત કરવા તેનું સ્વરૂપ છે. તેને કેવળજ્ઞાન કહે છે. પક્ષ સમ્યકજ્ઞાન પાંચ પ્રકારનાં છે (૧) સ્મરણ (૨) પ્રત્યભિજ્ઞાન (૩) તક () અનુમાન અને (૫) આગમ ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮માં અધ્યયનના
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy