SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ ७२२ तस्वार्थ दृष्टियस्याऽसौ सत्यग्मियादृष्टिः, मिथ्यात्वपुद्गला एव ईपद् विशुद्धाः सम्यमिथ्यात्व्यपदेशभाजी भवन्ति । यदुदयवशात्-जिनमणीतं तत्त्व न सम्यक् श्रदते नापि निन्दति मतिदैवल्यवशाव-सम्यगसम्परा' इत्येकान्ततो निश्चयं न करोति लहिशिष्टादृष्टिः सम्यग्मिथ्यादृष्टिः । असौ सास्वादनसम्यग्दृष्टेरपेक्षयऽसंख्ये एगुगनिर्जरावान् भवति ३ तथा पुनः स एव सम्यक्त्वांशसभावाद वर्द्धमान परिणामः सत् सर्वथामिथ्यात्व मपनीय अविरतसम्यग्दृष्टिर्भवति न विरतः सावध व्यापारेभ्यो यः सोऽविरतः स चाही सम्यग्दृष्टिश्चा-ऽविरतसम्यग्दृष्टिः, यः परममुनिप्रणीता सावध योगविरति सिद्धिशासादपर्यारोहणानोपानभूता जानन्नति पुद्गल ही किंचित् विशुद्ध होकर सम्पमिथ्यात्व कहलाते हैं, जिनको उदय होने पर जीवन तो जियप्रणीत तत्व पर श्रद्धा करता है और न उनकी निन्दा करता है । उलझी पति इतनी दुर्बल हो जाती है कि वह सम्यक-असम्यक का निवेश नहीं कर पाता। ऐसी दृष्टि सम्याग्निश्यादृष्टि कहलाती है। लपग्मियाहष्टि जीव सास्वादनस. स्यग्दृष्टि की अपेक्षा असंख्यातशुगी कर्मनिर्जरा करता है। (४) जो जीव लिथ्यात्वमोहनीय और अनन्तानुबंधी कषाय के क्षम उपशम अश्वा क्षयोपशान होने पर मिथ्यात्व को सर्वथा हटा हटा कर शुद्ध तत्त्वज्ञान प्राप्त कर लेता है किन्तु सावद्यव्यापारों से तनिक लो चिरत नहीं होता अर्थात् स्थूल हिस्सा आदि का भी त्याग नहीं कर सकता, अव अविरत पादृष्टि कहलाता है। अविरतसस्पदृष्टि जीव लायद्ययोगविरति को मोक्ष-महल में प्रवेश करने के लिए लोपान के समान समझता हुक्षा ली अप्रत्यख्यान कषाय रूप કિંચિત વિશુદ્ધ થઈને સમ્યક્ મિથ્યાત્વ કહેવાય છે. જેને ઉદય થવાથી જીવ ન તો જીનપ્રણીત તત્વ પર શ્રદ્ધા કરે છે કે નથી તેની નિંદા કરતે. તેની બુદ્ધિ એટલી દુર્બળ થઈ જાય છે કે તે સમ્ય-અસભ્યને વિવેક પણ કરી શકતો નથી. આવી દષ્ટિ સમ્યક મિથ્યાદષ્ટિ કહેવાય છે. સમ્યક્ મિથ્યાદૃષ્ટિ જીવ સાસ્વાદન સમ્યક્દષ્ટિની અપેક્ષા અસંખ્યાત ગણી કર્મ નિર્જરા કરે છે. (૪) જે જીવ મિથ્યાત્વ મોહનીય અને અનંતાનુબંધી કષાયને ક્ષય ઉપશમ અથવા ક્ષપશમ થવાથી મિથ્યાત્વને સર્વથા દૂર કરીને શુદ્ધ તત્વશ્રદ્ધાન પ્રાપ્ત કરી લે છે. પરંતુ સાવદ્ય વ્યાપારથી થોડે પણ વિરત નથી અર્થાત્ સ્થવ હિંસા વગેરેને પણ ત્યાગ કરી શકતો નથી. તે અવિરત સમ્ય દષ્ટિ કહેવાય છે. અવિરત સમ્યક્દૃષ્ટિ જીવ સાવધોગવિરતિને મોક્ષ મહેલ માં પ્રવેશ કરવા માટેની સીડી માફક સમઝ થકે પણ અપ્રત્યાખ્યાન કષાય
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy