SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वार्यसूत्र PAR विषयिणीशक्षा जायते तादृशस्य दुष्पक्वोपधेर्भक्षणं दुप्पक्वोपधिभक्षणम्, अस्याऽऽरस्म बाहुल्यामिश्रत्वसन्देहाच्चाऽरिचारत्वम् अयं चतुर्थोऽतिचारः ४। तुच्छौषधिमक्षणम्, तुच्छो विराधनाबहुलोऽल्पतृप्तिकारक औषधिविशेषः मूशि दी-सीताफलादिरतस्य भक्षणं तुच्छौंपधिभक्षणम् अस्य यथावत्परिपक्वस्यापिसौजनजातस्याऽल्पस्वात्-त्याज्यभागस्य बहुलवादतिचात्त्वम् । अयं पञ्चमोऽ. विचार: ५ कर्मत उपयोगपरिमोगः-पञ्चदश कर्मादानरूपः। पञ्चदश शर्मादानानि-यथा अङ्गारकर्म १ वनकर्म २ शाकटिककर्म ३ भाटी कर्म ४ चौकी तथा चंवला आदि की फली, जिसके पाने पर यह शंका उत्पन्न होती है कि यह पकी है अथवा नहीं ? ऐसी दुरुपक्व औषधि का अक्षण करना दुष्पक्चौषधिभक्षण नामक अतिचार है । इसमें आरंभ की अधिकता होती है और मिश्र होने का सन्देह बना रहता है, इस झारण इले अतिचार गिना गया है । यह चौथा अतिचार है। (५) जो तुच्छ हो अर्थात् जिसमें विराधना यहुत हो और जिससे तृप्ति अल्प होती हो ऐसी मौसंघी सीताफल आदि को तुच्छौषधि कहते हैं । उसका भक्षण करना तुच्छौषधिभक्षण है। तुच्छौषधि को ठीक प्रकार पका भी लिया जाय तो भी उसमें खाद्य अंश कम होता है ओर फेंकने योग्य भाग अधिक होता है, अतएव इसे अतिचार कहा है। कर्म से उपभोगपरिभोग पन्द्रह कर्मादान है। उनके नाम ये हैं-(१) अंगार कर्म (२) वनकर्म (३) शाकटिककर्म (४) भाटीकर्म (५) स्फोटीગુવાર અથવા ચોળા વગેરેની સીંગ જેના રંધાવાથી એવી શંકા ઉત્પન્ન થાય છે કે આ પાકી હશે કે કેમ? આવી દુપક્વ ઔષધિનું ભક્ષણ કરવું દુષવષધિ ભક્ષણ નામક અતિચાર છે. આમા આરંભની અધિકતા હોય છે અને મિશ્ર હોવાની શંકા થતી રહે છે આથી એની અતિચારમાં ગણત્રી કરવામાં આવી છે આ એથે અતિચાર છે. (૫) જે તુચ્છ હાય અર્થાત્ જેમાં વિરાધના ઘણું હોય અને જેનાથી તૃપ્તિ અપ થતી હોય એવા મેસંબી, સીતાફળ આદિને તુૌષધિ કહે છે. તેનું ભક્ષણ કરવું તે તુચ્છૌષધિ ભક્ષણ છે. તુચ્છૌષધિને સારી પેઠે રાંધી પણ લેવાય તે પણ તેમાં ખાદ્ય અંશ એ છે હોય છે અને ફેંકી દેવા લાયક ભાગ વધુ હોય છે આથી એને અતિચાર કહેલ છે. કર્મથી ઉપભેગ પરિભેગ પંદર કર્માદાન છે. તેમના નામ આ प्रभारी छे-(१) म॥२४ (२) 413 (3) टिम (४) माडीम
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy