SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका भ. ७ सू. ४० सम्यग्दष्टे पञ्चातिचारा: ३०५- - भवितव्यमिति भावः । विचिकित्सा ताबद्-मतिविभ्रमरूपाऽवसेया, तथाहि युक्तागमोपपन्नेऽप्यर्थे पति पति यथा-महतः खल्वस्य तपः क्लेशस्य सिकताकण कवलवनिःस्वादस्य-लोचादेवाऽऽयत्यां का फल सम्पदावित्री ? अथ च-क्लेश मात्रमेवेदं निर्जराफलविकलर ३ इति । उभचथा खल्लु लोके क्रिया दृश्यन्ते, फलवत्यो निष्फलाश्च कृषकाणां कर्पणादिक्रिया कदाचित्फलनती कदाचिनिष्फला चेति । तस्मात्-'इदशस्ति इदलयास्ति' इति क्रियासामान्यस्यो-भयथादृष्टस्वान्मतिविभ्रमो जायते, अथ शङ्कारूपैव विचिकित्सा न ततोऽतिरिक्तेति तभी एकाल्लिक खात्यस्तिक और अव्यायाध सुख की प्राप्ति होती है ऐसा विचार कर साधु या श्रावक को अन्यदर्शन की आकांक्षा नहीं करनी चाहिए। विचिकिरला एक प्रकार का मतिविभ्रम है। कभी-कभी युक्तिआगम संगत अर्थ में भी बुद्धि भ्रान्त हो जाती है, जै-चालू के कदल के समान नियाद इस लपश्चरण का तथा लोच आदि का न जाने भविष्य में झुछ फल प्राप्त होगा या नहीं? यह कहीं कोरा कष्ट ही तो नहीं है, जिससे निर्जर-फल की प्राप्ति न हो! संसार में दोनों प्रकार की क्रियाएं देखी जाती हैं-कोई सफल होती है, कोई निष्फल । किसान खेती करता है तो कभी वह सफल होता है, कभी लिष्फल होता है। इस प्रकार सामान्य रूप से दोनों प्रकार की क्रियाएं देखी जाती हैं, अतः बुद्धि में भ्रमणा उत्पन्न हो जाती है। . यहां ऐसी अशंका नहीं करनी चाहिए कि विचिकित्सा भी एक થાય છે. આવું વિચારીને સાધુ અથવા શ્રાવકે અન્ય દર્શનની આકાંક્ષા કરવી જોઈએ નહીં. વિચિકિત્સા એક પ્રકારને મતિવિભ્રમ છે. કઈ-કઈ યુક્તિ આગમસંગત અર્થમાં પણ બુદ્ધિ બ્રાન્ત થઈ જાય છે. જેમ કે રેતીના કળીયા જેવું સ્વાદ વગરનું આ તપશ્ચર્યાનું તથા લેચ આદિનું ન જાણે ભવિષ્યમાં કોઈ ફળ પ્રાપ્ત થશે કે કેમ ! આ માત્ર નિષ્ફળ કષ્ટ તો નથી જેનાથી નિજેરા-ફળની પ્રાપ્તિ ન થાય સંસારમાં બંને પ્રકારની ક્રિયાઓ જેવામાં આવે છે—કોઈ સફળ થાય છે, કેઈ નિષ્ફળ ખેડૂત ખેતી કરે છે તે કદી તે સફળ થાય છે, ક્યારે નિષ્ફળ પણ નીવડે છે. આ રીતે સામાન્ય રૂપથી બંને પ્રકારની ક્રિયાઓ લેવામાં આવે છે આથી બુદ્ધિમાં ભ્રમણ ઉત્પન્ન થઈ જાય છે. त० ३९
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy