SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका नियुक्ति टीका अ.७ सू. ४० सम्यग्दृष्टे पञ्चातिचारनिरूपणम् २९९ यः पुरुषो मिथ्यादृष्टीनां मनसा प्रशंसां करोति स तावन्मूढमतिः सम्यग्ज्ञान दर्शनचारित्रतपोरूप रत्नचतुष्टयभूषितानां प्रमाहाज्ञानकारणोद्भवं दोषं नो पगृहति, तेषां सम्यग्दर्शनादौ स्थिरीकरणञ्च न विदधाति वात्सल्यं पुनरे आस्ताम् स शासनमभावनामपि कथं कुर्यात् ? तस्मात्-परपाषण्डप्रशंसासंस्तवयो मध्येऽनुपग्रहनादयो दोषाः अन्तर्भूता भवन्ति । व्रतानां चाग्रे पञ्च-पञ्चातिचारा वक्ष्यन्ते तदनुरोधेनापि वशमा-संस्तयोश्विर न त्रीनविचारान् अन्तर्भाव्य पश्चैवातिचाराः प्रतिपादिताः॥४०॥ __ तत्वार्थनियुक्तिः--पूर्व खलु-द्वादशव्रतधारीऽगारी ती भवती त्युक्तम्, तत्र मियादर्शनस्य शल्यतया सम्यग्दृष्टिरेज व्रती-अभारी भवति । तत्र कस्यअवात्सल्य इनका प्रशंला और संस्तव में समावेश हो जाता है । जो पुरुष मन से मिथ्याटिओं की प्रशंसा करता है, वह खूढमति सम्थग्ज्ञान-दर्शन-चारिष्ट एवं तप रूप रस्लचतुष्टय से विभूषित पुरुषों के प्रमाद तथा अज्ञान से उत्पन्न होने वाले दोष का उपगूहन नहीं करता उसे ढंकना नहीं है, सम्यग्दर्शन आदि में उनशा स्थिरिकरण नहीं करता, वात्सल्य तो दूर रहा वह शालन की साधना भी कैसे करेगा इस प्रकार परपाषंड प्रशंसा और परपाषण्ड संस्ताव में अनुपशूदन आदि दोष अंतर्गत हो जाते हैं। आगे वनों के पाँच पांच अतिचार कहे जाएंगे, इस अनुबोध से भी प्रशंसा और संस्तव में ही तीन अतिचार को अंतर्गत करके सम्यक्त्व के पांच अतिचार ही कहे हैं ॥४०॥ तत्त्वार्थनियुक्ति--पहले का हो गया था कि वार व्रतों का धारक આમને પ્રશંસા અને સંતમાં સમાવેશ થઈ જાય છે. જે પુરૂષ મનથી મિથ્યાષ્ટિઓની પ્રશંસા કરે છે તે મૂઢમતિ સમ્યકજ્ઞાન-દર્શન–ચારિત્ર તથા તપ રૂપ રત્નચતુષ્ટયથી વિભૂષિત પુરૂષના પ્રમાદ તથા અજ્ઞાનથી ઉત્પન્ન થનારા દેનું ઉપગ્રહન કરતો નથી-તેના ઉપર ઢાંકપીછોડે કરતો નથી, સમ્યક્દર્શન વગેરેમાં તેમનું સ્થિરીકરણ કરતું નથી, વાત્સલ્ય તો એક બાજુએ રહ્યું, તે શાસનની પ્રભાવના પણ કેવી રીતે કરશે ? આવી રીતે– પરપાષડપ્રશંસા અને પરપાવંડ સંસ્તવમાં અનુપગૂઠન વગેરે દોષે અન્તર્ગત થઈ જાય છે. આગળ ઉપર વાનાં પાંચ-પાંચ અતિચાર કહેવામાં આવશે, એવા અનુરોધથી પણ પ્રશંસા અને સંસ્તવમાં જ ત્રણ અતિચારોને સમાવેશ કરીને સમ્યક્ત્વના પાંચ અતિચાર જ કહેવામાં આવ્યા છે અને તત્વાર્થનિયુકિત–પડેલા કહેવામાં આવ્યું હતું કે બાર વ્રત ધારક
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy