SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ २४ . সাখ। विचिहिस्साहु अस्य महतस्तशेदानादिप्रयासस्य फलं भविष्यति- नवा ? इत्यादिरूप संशयकरणम् । परापण्डप्रशंसातु सर्वज्ञःऽनुपदिष्टस्य धर्मस्य गुणोद्मावनरूपा । परपापण्डसंस्तवा-सर्वज्ञ'ऽनुपविष्टस्य धर्मस्य-मिथ्याण्टेवा परिचयः । पुनस्तयो भूताश्रूतगुणोदभावनश्चनरूषो बा । इस्तुतरतु-सम्यग्दे ष्टौ-अविचाराः सन्ति छन-त्रयाणायतिचाराणां परपापण्डपशंमा-संस्तयोरेवान्तरित्वात् पञ्चवाऽती. पाराः सम्यग्सष्टेरित्युक्तम् । तत्र ते खलु जयोऽन्येऽविचाराः दोपाऽनुपगृहनाऽ. स्थिरीकरणाऽवात्सल्यरूपाऽरलेयाः । तेषां खलु-प्रशंमासंह व योरन्तर्भावः, यया शंक होकर सम्यक्त्व की रक्षा करनी चाहिए । ए देश से मिथ्यादर्शन की अभिलाषा करना काक्षा दोष है । इस महान तपश्चरण एवं दान आदि का कुछ फल होगा कि नहीं, इल प्रकार धर्मक्रिया के फल में संशय करना चिचिकिला है। जो धर्म दरवन के द्वारा उपदिष्ट नहीं है, उस में गुणों को प्रकट करना परपाषण्ड प्रशंसा है। सर्वज्ञ द्वारा अनुपदिष्ट धर्म का या मिथ्याष्टिा परिचय करना परपापण्ड संस्तव है या उनके लछूत एवं असद्भुत गुणों को प्रकट करने वाला वचन परपाषण्ड संस्तव है। वास्तव में तो सम्यग्दर्शन के अतिचार आठ हैं, जिन्तु तीन अतिचारों का परपाषंड प्रशंसा और परमाण्ड संस्तव में ही समावेश हो जाता है, इस कारण लम्यक्त्व के पांच अतिचार कहे गए हैं। इन में अन्तर्गत होने वाले तीन अतिचार थे हैं-दोषानुपगूदना, अस्थिरीकरण શંકા નહીં કરતા, નિઃશંક થઈને સમ્યક્ત્વની રક્ષા કરવી જોઈએ. એકદેશથી અથવા સર્વદેશથી મિથ્યાદર્શનની અભિલાષા કરવી કાંક્ષા દોષ છે. આ મહાન તપશ્ચર્યા તથા દાન વગેરેનું કેઈ ફળ મળશે કે નહીં, એ રીતે ધર્મકરણીના ફળને સંશય કરે વિચિકિમ છે, જે ધર્મ સર્વજ્ઞ દ્વારા ઉપદિષ્ટ નથી તેમાં ગુણોનું આરોપણ કરવું પરપાખંડ પ્રશંસા છે. સર્વજ્ઞ દ્વારા અનુપદિષ્ટ ધર્મને અથવા મિથ્યાદષ્ટિને પરિચય કરે પરપાખંડસંસ્તય છે અથવા તેમના સદ્દભૂત અને અસભૂત ગુણેને પ્રકટ કરનારૂં વચન પરપષડસંતવ છે. વાસ્તવમાં તે સમ્યક્દર્શનમાં અતિચાર આઠ છે, પરંતુ ત્રણ અતિચારેને પરપાવંડ, પ્રશસા અને પરપાષડ સંતવમાં જ સમાવેશ થઈ જાય છે, આથી સમ્યકત્વના પાંચ અતિચાર કહેવામાં આવ્યા છે. આમાં સમાયેલા ત્રણ અતિચાર આ પ્રમાણે છે-દેષનુપમૂહના, અસ્થિરીકરણ અને અવ સત્ય
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy