SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ तरवास ६५९ धितया प्रमप्राप्तस्य द्वितीयस्य मृपावादस्याऽनृतस्य स्वरूपं निरूपयितुमा 'असच्चालिहाणं सुसाबाओ' इति । असत्याऽभिधानम् -सच्छन्दस्व प्रशंसा: रूपोऽर्थः न सद्-असद् अप्रशस्तम्, असधुक्तम् असत्यम् अतृतम्, ऋतं सत्यम्, ल ऋतम् अन्टनम् प्राशस्त्यरहितं प्रमत्तयोगाद् यदभिधानं वचनं स मृपावाद उच्यते । तथा च-अमतोऽप्रशस्तस्य विद्यमानार्थस्थाऽविद्यमानस्य वा पाणिपीडाकारकस्य वचनस्य यदभिधान-कथनं तदनुरूपो मृपावादः, प्रमत्तयोगाद्यदुच्यते सद नृतं भवति । एवञ्च-रद् हिंसात्म वचनं तदन्तमिति बोध्यम् यद्-वचनं फर्णकर्कशं कर्णशूल प्रायं हृदयनिष्ठुरं मनः पीडाकरं विमलापमाय विरुद्धपळापकल्पं विरुद्धश्चर्न प्राणिवध बन्धनादि जनक वैरकारक कलहादिकरम् उस्त्रास. प्राणातिपात विषण ब्राझा विरोधी है, अब दूसरे वनविरोधी मृषाबाद रूप अलस्थ का स्वरूप कहते हैं. अलत्य भाषण करना वृषावाद कहलाता है। 'सत्' शब्द का प्रशंसा रूप अर्थ है । जो 'सत्' न हो वह 'अमत्' अर्थात् अप्रशस्त । 'असत्' ले जो युक्त हो उसे असत्य कहते हैं अर्थात् अनृत । ऋत का अर्थ है मस्थ, जो ऋन न हो सो अन्न्न अर्थात् प्रशस्तता से रहित । प्रमत्तयोग से असत्य कहना सृषा शाद है । इस प्रकार अप्रशस्त वचन का तथा विद्यमानार्थक या अविद्यमानार्थक पीडाकारी वचन का कथन करना मृषावाद है। तात्पर्य यह है कि जो वचन हिंसात्मक है वह असत्य है । जो वचन कानों को कठोर लगता है, कानों में कांटे की तरह चुमता है, हृदय को निष्ठुर प्रतीष होता है, मन में पीडा उपजाता है जो विलाप जैसा है-विरुद्ध पलाप जैसा है, विरुद्व है, प्राणी પ્રાણાતિપાત વિરમણવ્રતનું વિરોધી છે. હવે બીજા વ્રતવિરોધી મૃષાવાદ રૂપ અસત્યનું સ્વરૂપ કહીએ છીએ અસત્ય ભાષણ કરવું મૃષાવાદ કહેવાય છે. “સત્ ” શબ્દને પ્રશંસા રૂપ અર્થ છે. જે “સ” ન હોય તે “અસ” અર્થાત અપ્રશસ્ત અસથી જે યુક્ત હોય તેને અસત્ય કહે છે અર્થાત્ અમૃત તને અર્થ છે સત્ય, વાત ન હોય તે અતૃત અર્થાત પ્રશસ્તતાથી રહિત પ્રમત્ત રોગથી અસત્ય કહેવું મૃષાવાદ છે. આ રીતે અપ્રશસ્ત વચનનું કથન કરવું મૃષાવાદ છે. તાત્પર્ય એ છે કે જે વચન હિંસાત્મક છે તે અસત્ય છે. જે વચન કાને કર્કશ લાગે છે, મનમાં કાંટાની જેમ ખુંચે છે, હૃદયને નિષ્ઠુર ભાસે છે, મનમાં દુઃખ ઉપજાવે છે, જે વિલાપ જેવું છે-વિરૂદ્ધ પ્રલા૫ જેવું છે, વિરૂદ્ધ છે, પ્રાણીના વધ અથવા મધનને પિતા છે, વૈરવૃત્તિવાળું છે, કલહ
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy