SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ New , जलघुदाललिई वो मम न दीपिका-नियुक्ति दीका अ. ७ सू.८ परीषहनिरूपणम् १९३ किश्चिदपि मनोविकारम कुर्वतः 'पुराकृत दुष्कर्मफलमिदं चलते नस्वेतेषा बराकाणां कश्चिदोषः, जलघुदगुदवत् क्षणभङ्गुरं सम्यग् ज्ञानदर्शनचारित्राणि मम न केनचिदुपहन्तुं शक्यन्ते इति भावयतोवाऽसीताक्षण चन्दनानुलेपनसमपशिनो वधपीडासहनरूपो बोध्या-१३ याचना परीषहजयस्तावद-बालाभ्यन्तर तपोऽनुष्ठानपरायणस्य त्वगस्थिशिराधमनीजालमानशरीरयन्जस्य पाणचिरहे सत्यपि आहारसति प्रभृतीनि दीनाभिधानसुखवण्याऽऽदिरयाचयानस्य शरीर आहत हो रहा है, जो घातक पुरुष्य के प्रति किचित् भी मनो. विकार उत्पन्न नहीं होने देता, और जो ऐला लोचता है कि-यह सब मेरे पूर्वकृत दुष्कर्मों का फल है, इन बेचारों का दोष नहीं है, शरीर जल के वुलवुले के समान क्षणधिनश्वर है और मेरे सम्यग् ज्ञान, दर्शन और चारित्र का कोई घात नहीं कर सकता' तथा जो. वझले के द्वारा चमडी के छीले जाने को और चन्दन के लेपन को समान 'समझता है, उस मुनि का वध जनित पीडा को सहन कर लेना बधपरीषह जय कहलाता है। (१४) याचनापरीषह जो बाह्य और आभ्यन्तर तपस्या के अनुपान में तत्पर है, तीव्र तपश्चरण के कारण जिस के शरीर का समस्त रुधिर और मांस शुष्क हो गया है, केवल त्वचा, हड्डी, शिरा, धमनी मात्र ही शेष रह गए हैं, प्राणों के चले जाने पर भी जो आहार, उपाश्रय आदि की दीनतापूर्ण शब्दों द्वारा या चेहरे पर दीनता धारण करके याचना પીડાઈ રહ્યું છે જે ઘાતક પુરૂષની પ્રત્યે કિંચિત્ પણ મનોવિકાર ઉત્પનન થવા દેતા નથી અને જે એવું વિચારે છે કે-આ બધું મારા પૂર્વકૃત દુષ્કર્મોનું ફળ છે, આ બિચારાઓને કેઈ દોષ નથી, શરીર પાણીના પરપોટાની માફક ક્ષણભંગુર છે અને મારા સમ્યદર્શન, સમ્યજ્ઞાન, અને ચારિત્રનું કઈ જ હનન કરી શકતું નથી તથા જે વાંસલા વડે ચામડીને છેલવાને અને ચંદનલેપન બંનેને સરખાં ગણે છે, તે મુનિરાજની વધજનિત પીડાને સહન કરવાની ક્ષમતાને વધારીષહજય કહે છે (૧૪) યાચનાપરીષહ-જે બાહ્ય અને આણંતર તપસ્યાના અનુષ્ઠાનમાં તત્પર છે, તીવ્ર તપશ્ચર્યાના કારણે જેના શરીરનું સમસ્ત લોહી અને માંસ સુકાઈ ગયા છે, માત્ર ચામડી, હાડકાં, શિરા, ધમણી માત્ર બાકી રહી ગયા છે, પ્રાણેના ચાલ્યા જવા છતાં પણ જે આહાર ઉપાશ્રય માટે લાચારીપૂર્વકના શબ્દો દ્વારા અથવા ચેહરા ઉપર દીનતા પ્રકટ કરીને યાચના કરતા त० २५
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy