SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ આપ આ સમિતિના કાર્યમાં કઈ રીતે . . મદદગાર થઈ શકે ? રૂ. ૫૦૦૦ ઓછામાં ઓછા આપીને સંસ્થાના આદ્ય મુરબ્બીશ્રી તરીકે મુબારક નામ લખાવી શકે છે, આપને ફેટે તથા આપનું જીવનચરિત્ર શાસ્ત્રમાં છાપવામાં આવે છે રૂા૩૦૦૦ ઓછામાં ઓછા આપીને આપના વડીલના સ્મરણાર્થે એક શાસ્ત્ર આપના નામથી છપાવી શકે છે સમીતિને એક શાસ્ત્ર છપાવવામાં લગભગ રૂ. ૬૦૦૦) થી રૂ ૮૦૦૦ ખર્ચ થાય છે તેમ છતાં ત્રણ હજારમાં આપને નામે શાસ્ત્ર બહાર પાડવામાં આવશે રૂ. ૨૫૧ ઓછામાં ઓછા આપીને લાઇફ મેમ્બર તરીકે આપનું નામ દાખલ કરાવી શકે છે આપને ૩૨ સૂત્રે તથા તેના તમામ ભાગો મફત મળી શકે છે. (રૂા ૫૦૦ ની કીમતનાં શાસ્ત્રો હફતે હો આપને મળી શકે છે ) સ્થાનકવાસી સમાજમાં આ એક જ સસ્થા શાસ્ત્રો ચાર ભાષામાં પ્રગટ કરીને સર્વ ઉપગી વાંચન રજુ કરે છે આપને જ્યારે કે શાસ્ત્રની જરૂર હોય ત્યારે તેમજ કોઈ સાધુ સનીરાજને વહોરાવવાની ઈચ્છા હોય ત્યારે શાસ્ત્ર બીજેથી નહિ મંગાવતાં આ સમિતિ પાસેથી મગાવી લેવા વિનતી છે એક અપીલ ? ... ૧ દીક્ષા પ્રસંગે ૨ વરસીતપ અને બીજી તપશ્ચર્યાઓના પારણુ પ્રસંગે ૩ મહાવીર જયંતી, પર્યુષણ, તથા દિવાળી જેવા તહેવાર પ્રસંગે. ૪ લગ્ન પ્રસગે. ૫ પુત્ર જન્મની ખુશાલીમાં ૬ વડીલેના સ્મરણાર્થે તેમની તિથી પ્રસગે તેમજ બીજા સર અવસરે બનતી મદદ આ સંસ્થાને મોકલવા ખાસ નોંધ રાખશે
SR No.010497
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages623
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy