SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ - ३३८ श्रीदशवकालिकसूत्रे नुपभोक्तुभिलषेदपि? कस्य वा विवेकिनो वान्ताशनेच्छा, अतिपूतिगन्धिपूयरुधिरप्रवाहेऽवगाहनाऽऽकाढा, शार्दूलसदननिवासाभिलाषः, कलकलायमाने सीसककटाहादौ पतनस्पृहा, समन्ततो दन्दह्यमानभवनान्तरालपरिभ्रमणसाहसम् , अजगरविषधरमुपधानीकृत्य शयनेच्छावा जायेत? "खणमित्तसुक्खाबहुकालदुक्खा" इत्यादि पर्यालोचयन् निवदं प्राप्नोतीत्यर्थः ॥१६॥ मला-जया निविंदए भोए, जे दिवे जे य माणुसे। ૯ ૧૨ ૧૧ तया चयइ संजोगं, सभितर-बाहिरियं ॥ १७॥ छाया-यदा निर्विन्ते भोगान् , ये दिव्या ये च मानुषाः । तदा त्यजति संयोगं, साभ्यन्तर-बाह्यम् ॥१७॥ सान्वयार्थः-जया जब जे दिव्वे जो देवसंबंधी और जे यमाणुसे मनुष्यअशुचि हैं, अशुचि पदार्थोंसे उत्पन्न होते हैं, सड़ जाते हैं, गल जाते हैं, नष्ट होजाते हैं, नित्य नहीं रहते। कौन विवेकी ऐसे भोगोंको भोगनेकी अभिलाषा करेगा ?, किस विवेकशील व्यक्तिको वमन भक्षण करनेकी इच्छा होगी?, अहा ! कौन चाहेगा कि-'मैं अत्यन्त दुर्गन्धवाले पीप और रुधिरके प्रवाहमें अवगाहन (स्नान) करूँ?, क्या कोई सिंहकी मांद (गुफो)में निवास करने की इच्छा करता है ?, उकलते हुए शीशेकी कडाहीमें कौन बुद्धिमान् कूदनेकी कामना करता है? कोई नहीं करता है। अथवा चारों ओरसे धधकते हुए घरमें घुसनेका कौन साहस कर सकता है ?, और अजगर सर्पको उपधान (उसीसा-सिरहाना) बनाकर कौन शयन करना चाहेगा। ये विषय-भोग क्षणमात्र सुख देनेवाले हैं और बहुत काल तक दुःख देनेवाले हैं ॥" ऐसा विचार कर मुनि जन निर्वेद (वैराग्य)को प्राप्त करते हैं ॥१६॥ સડી જાય છે, ગળી જાય છે, નષ્ટ થઈ જાય છે, નિત્ય રહેતા નથી કે વિવેકી મનુષ્ય એવા ભેગો ભેગવવાની અભિલાષા કરશે?, કઈ વિવેકશીલ વ્યક્તિને વમન કરેલાંનું ભક્ષણ કરવાની ઈચ્છા થશે?, અહા કોણ ઈચ્છશે કેહું અત્યંત દુર્ગ ધવાળા પરૂ અને રૂધિરના પ્રવાહમાં અવગાહન (સ્નાન) કરીશ ? શું કઈ સિંહની ગુફામાં નિવાસ કરવાની ઈરછા કરે છે? ઊકળતા સીસાની કડાઈમાં કે બુદ્ધિમાન મનુષ્ય કૃદી પડવાની કામના કરે છે, કેઈ કરે નહિ. અથવા ચારે બાજુએથી અગ્નિથી ધગી રહેલા ઘરમાં પેસવાનું સાહસ કેણ કરી શકે ?, અને અજગર સર્પને ઉપધાન (ઓશીકું) બનાવીને સૂવાની કેણુ ઈચ્છા કરશે?, એ વિષય-ભેગ ક્ષણમાત્ર સુખ દેવાવાળા છે અને ઘણું કાળ સુધી દુઃખ દેવાવાળા છે” એ વિચાર કરીને મુનિજન નિવેદ (વૈરાગ્ય)ને પ્રાપ્ત કરે છે (૧૬)
SR No.010497
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages623
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy